SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी श०५ ० ८ ० १ पुद्गलस्वरूपनिरूपणम् ६२ उस अपेक्षा से उस समय में काल की अपेक्षा लेकर अप्रदेश कहा गया है। क्यों कि ये सब परिणाम उसमें एक समय में होते हैं दूसरे और भी परिणाम हैं, सो इन प्रत्येक परिणामों के प्रति प्रत्येक पुद्गल काल की अपेक्षा से अप्रदेश कहलाता है । इस कारण भाव की अपेक्षा अप्रदेश कहे गये पुद्गलों से काल की अपेक्षा अप्रदेश पुद्गल असंख्यात गुणित होते हैं । तात्पर्य कहने का यह है कि पुद्गल किसी भी समय में होने वाले परिणाम-परिणमन से अछूता नहीं माना गया है । प्रत्येक समय में उसमें परिणमन होता रहता है । ऐसी स्थिति में एक समय में जो भी परिणमन पुद्गल में होता है वह पुद्गल उस एक सामयिक परिणमन की अपेक्षा अप्रदेशी माना गया है, इस तरह भाव की अपेक्षा से एक समय में हुए परिणमन की अपेक्षा से अप्रदेशी बना हुआ भिन्न २ पुशल अनेक प्रकार के परिणमनों को एक ही समय में काल की अपेक्षा से करतारहता है-परिणमन एक प्रकार के तो हैं नहीं, अनेक प्रकार के अनेक परिणमन हैं- अतः इन सब एक ही समय में सम्पादित होने वाले परिणमनों को वे अप्रदेशी पुद्गल करते हैं-इस तरह भाव की अपेक्षा से अप्रदेशी पुद्गल से काल की अपेक्षा अप्रदेशी पुद्गल असंख्यात गुणित અપેક્ષાએ પ્રદેશરહિત કહ્યું છે, કારણ કે તે પુલમાં તે બધા પરિણામે એક સમયે થતાં હોય છે, આ સિવાયનાં બીજાં પરિણામે પણ હોય છે. તે પ્રત્યેક પરિણામને વિચાર કરતાં, પ્રત્યેક પુતલ કાળની અપેક્ષાએ અપ્રદેશી કહેવાય છે. તે કારણે ભાવની અપેક્ષાએ જે પુતલેને અપ્રદેશી કહેલાં છે તે પલે કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી પુલે અસંખ્યાત ગણું હોય છે આ કથનની વિશેષ સ્પષ્ટતા કરતા સૂત્રકાર કહે છે–પુલની અંદર પ્રત્યેક સમયે પરિણમન થયા કરે છે. એવો એક પણ સમય નથી કે જ્યારે તેમાં પરિણમન થતું ન હોય. એવી પરિસ્થિતિમાં એક સમયે પુલમાં જે પરિણમન થત હોય છે, તે સામયિક પરિણમનની અપેક્ષાએ તે પુલને અપ્રદેશી માનવામાં આવ્યું છે એ જ પ્રમાણે ભાવની અપેક્ષાએ એક સમયમાં થયેલા પરિણમનની અપેક્ષાએ અપ્રદેશી બનેલાં ભિન્ન ભિન્ન પુલે અનેક પ્રકારનાં પરિણમને એક જ સમયમાં કાળની અપેક્ષાએ કરતાં રહે છે–પરિણમન એક પ્રકારનું તે હેતું નથી, અનેક પ્રકારનાં અનેક પરિણમન થતાં હોય છે. તેથી એક જ સમયમાં સંપાદિત થનારાં એ બધાં પરિણમને તે અપ્રદેશી પુલ કરે છે. આ રીતે ભાવની અપેક્ષાએ અપ્રદેશી યુદ્ધ કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી પુત અસંખ્યાત ગણું છે, એ વાત સિદ્ધ થઈ જાય છે. તેથી જ સૂત્રકારે
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy