SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीले : छाया--संकोचविकोचेन वा उपरतायाम् , अवगाहनायामपि । ___ तावन्मात्राणामेव चिरमपि द्रव्याणामवस्थानम् ।। ५॥ . संकोचेन, विकोचेन चोपरतायामपि. अवगाहनायां यावन्ति द्रव्याणि पूर्वमासन , तावतामेव चिरमपि तेपाम् अवस्थानं भवति, एतावता अवगाहनानिहत्तावपि द्रव्यं न निवर्तते इति प्रतिपादितम् , परन्तु द्रव्यनिवृत्तौ अवगाहनाया निवृत्तिभवत्येवेत्याह " संघाय-भेयो वा, दधोवरमे पुणाइ संखित्ते । नियमा तद्दव्योगाहणाए नासो न संदेहो ॥ ६ ॥" संकोच और विकोचद्वारा अवगाहना के उपरत हो जाने पर भी जितने द्रव्य पहिले थे, उतने ही द्रव्यों का अवस्थान रहता है एतावता अवगाहना की निवृत्ति हो जाने पर भी द्रव्य की निवृत्ति नहीं होती है परन्तु द्रव्य की निवृत्ति हो जाने पर अवगहना की निवृत्ति अवश्यंभा. -विनी है इस लिये द्रव्यस्थानायुष्क, अगहनास्थानायुष्क की अपेक्षा असंख्यातगुणा कहा गया है। तात्पर्य कहने का यह है कि-संकोच अथवा विकोच को लेकर द्रव्य में जब पूर्व अवगाहना नहीं रहती है लय भी द्रव्य जितने पहिले थे उतने ही वे बहुत लंबे काल तक अव. स्थित रहते हैं- इस तरह अवगाहना के नहीं रहने पर भी द्रव्यों का निवर्तन नहीं होना उल्टा ऐसा होता है कि जब द्रव्य में अमुक आकार की निवृत्ति हो जाती है तब नियम से अवगहना की निवृत्ति हो जाती है। इसी बात को-" संघाय भेयओ" इत्यादि । આકુંચન અને પ્રસરણ દ્વારા અવગાહનાની નિવૃત્તિ થઈ ગયા પછી પણ પહેલા જેટલા દ્રવ્યનું અવસ્થાન (અસ્તિત્વ) હતું એટલા જ દ્રવ્યોનું અવસ્થાન રહે છે. તે અવગાહનાની નિવૃત્તિ થઈ ગયા બાદ પણ દ્રવ્યની નિવૃત્તિ થતી નથી, પરંતુ દ્રવ્યની નિવૃત્તિ થયા પછી અવગાહનાની નિવૃત્તિ તે અવશ્ય થાય જ છે. તે કારણે દ્રવ્ય સ્થાનાયુષ્કને અવગાહના સ્થાનાયુષ્ક કરતાં ? અસંખ્યાતગણું કહેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંકુચન અથવા પ્રસરણને લઈને દ્રવ્યમાં જ્યારે પહેલાની અવગાહના રહેતી નથી, ત્યારે પણ દ્રવ્ય તે જેટલું પહેલાં હતું એટલું જ લાંબાકાળ પર્યત અવસ્થિત (વિદ્યમાન રહે છે આ રીતે અવગાહનાનું અસ્તિત્વ ન રહેવા છતાં પણ દ્રવ્યનું અસ્તિત્વ તે રહે છે જ-દ્રવ્યની નિવૃત્તિ થતી નથી. પરંતુ એવું બને છે કે જ્યારે દ્રવ્યમાં અમુક આકારની નિવૃત્તિ થઈ જાય છે ત્યારે અવગાહનાની નિવૃત્તિ તે અવશ્ય થઈ જ જાય છે. એજ વાતનું આ ગાથા દ્વારા પ્રતિપાદન કરपामा मायूं छ-" संधाय भेयओ वा" त्यादि,
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy