SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीस्त्र महाक्रिया = भाविमहापापरूपा, महाऽऽस्रवः अत्यन्तनूतनकर्मोपादानहेतुभूतः, महावेदन-भाविनी तत्कर्मजन्या महापीडा, परस्पर शरीरसंबाधजन्या पीडा वा। जली हुई है और प्रल्वलित हो रही है, वह अग्नि बहुत अधिक रूप में ज्ञानावरण आदि कर्मबंध की हेतु भूत होती है क्या ? गौतम स्वामीका यह प्रश्न ठीक है क्यों कि प्रज्ञापना सूत्रके तेईसवें पदके दूसरे उद्देशेमें एकेन्द्रिय अग्निकाय जीवोंके बन्धनमें भी जघन्यता और उत्कृष्टता भगवानने कही है । अथवा संज्ञी जीव में इसके निमित्त को लेकर उत्कृष्ट 'ज्ञानावरण आदि कर्म का धंध होता है-अतः झानावरण आदि कर्म घंध रूप कार्य में अग्नि को प्रज्वलित करने रूप क्रिया भी कारण पड़ती है। इस तरह यहां पर कार्य में कारण का उपचार कर अग्निकाय को स्वयं महा कर्मतररूप कहा गया है । यद्यपि अग्निकाय स्वयं एकेन्द्रिय जीवरूप है और वह भी कर्म बंध से युक्त है तथा उसके उत्कृष्टरूपसे कर्मका बंधभी होता है-परन्तु यहां पर संज्ञी पंचेन्द्रिय जीवको लेकर कहते हैं । इसलिये यहां पर प्रश्न का आशय यही है कि अग्निकाय को जलानेरूप क्रिया से, जलाने वाले को महाकर्मका बंध होता है क्या ? इसी तरह से " महान्क्रियतराय, महानवतराय, महावेदनतराय," इन पदों વાત જ જુદી છે ! પરંતુ જે અગ્નિ તત્કાળ પ્રજવલિત થગ્લ હોય અને જેની વાળા નીકળતી હોય, તે અગ્નિ શું અધિક પ્રમાણમાં જ્ઞાનાવરણ આદિ કર્મબંધના હેતભૂત બને છે ખરી? ગૌતમ સ્વામીનો આ પ્રશ્ન ઠીક છે કારણ है 'प्रज्ञापनासूत्र' ना तेवीसमा पहना भी शाम मेन्द्रिय मशिडाय છ બંધનેમાં પણ જઘન્યતા અને ઉત્કૃષ્ટતા ભગવાને કહી છે. અથવા સંસી માં તેના નિમિત્તથી ઉત્કૃષ્ટ જ્ઞાનાવરણ આદિ કર્મને બંધ કરાતે હેય છે–તેથી જ્ઞાનાવરણ આદિ કર્મબંધ રૂપ કાર્યને માટે અગ્નિ પ્રજવલિત કરવાની ક્રિયા કારણભૂત બને છે ખરી ? આ રીતે અહીં કાર્યમાં કારણને ઉપચાર કરીને અગ્નિકાયને જ મહાકતરરૂપ કહેવામાં આવેલ છે. જે કે અગ્નિકાય પિતે તે એકેન્દ્રિય જીવરૂપ છે, અને તે પણ કર્મબંધથી યુક્ત હોય છે, તથા તેને ઉત્કૃષ્ટરૂપે કમને બંધ પણ બધાય છે, પણ અહીં સંજ્ઞી પંચેન્દ્રિય જીવને લઈને કહેવામાં આવે છે તેથી અહીં પ્રશ્નને આશય એટલો જ છે કે અનિકાયને પ્રજ્વલિત કરનાર વ્યક્તિ શું મહાન કર્મબંધ બાંધે છે ખરા
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy