SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ shrafaar टीका श० ५ २०३ सू० ५ शिष्यद्वयस्वरूपनिरूपणम् २५१ पद से " भोत्स्यन्ते, मोक्ष्यन्ति, परिनिर्वास्यन्ति, सर्वदुःखानां शारीर मानसानां" इन पदों का संग्रह हुआ है । यद्यपिं विचार किया जाये तो जीव जब सिद्धिपद को प्राप्त कर लेता है - तब यह केवल ज्ञानं रूप अनन्तज्ञान का धनी वहां बना ही रहता है, समस्त कर्मो से उसे छुटकारा भी मिल जाता है, बिलकुल वह शांत हो जोता है और शारिरिक मानसिक संताप भी उसके सर्वथा प्रक्षिण (क्षय) हो जातें हैंफिर भी - यावत्पद से जो इन पदों का यहां ग्रहण किया गया है वह विशेष महत्त्व रखता है और वह महत्त्व इस प्रकार से है-अन्य किंतनेक सिद्धान्तकारों ने आत्मा को सिद्धिपद में प्राप्त होने पर, ज्ञान- से 'हीन माना है, कितनेक सिद्धान्त कारों ने उसे वहां कर्म से रहित नहीं भी माना है । कितनेक सिद्धान्तकारों ने उसे वहां अशान्त भी माना है। जीवों को सुख दुःख देने से वह शान्ति नहीं मिलती है - ऐसा भी कितनेक सिद्धान्तकारों का मन्तव्य है । इन्हीं तमाम मन्तव्यों को निराकरण करने के लिये 'भोत्स्यन्ते' आदि पदों का यहां गम्य होने पर भी प्रयोग किया गया है । देवों के मन में जब इस प्रकार का प्रश्न उत्पन्न हुआ-तब केवलज्ञानविशिष्ट होने के कारण, देवों के मनोगत भावको प्रभु ने उसी क्षण जान लिया (तएणं समणे भगवं महावीरे तब उन श्रमण भगवान् महावीर ने जो कि ( तेहिं देवेहिं मणला पुडे ) शारीर मानसानां " आ होना समावेश हरायो छे ले } सिद्धयहनी प्राप्ति કરનારા જીવ કેવળ જ્ઞાનરૂપ અનંત જ્ઞાનને સ્વામી બનેલેા જ હોય છે, સમસ્ત કાઁમાંથી છુટકારો પણ મેળવે છે, તે બિલકુલ શાન્ત થઈ જાય છે, તેના શારીરિક અને માનસિક સ'તાપેાના પણ સર્વથા ક્ષય થઈ જાય છે; 66 तो पछी, બુદ્ધ થશે, ઉપશાન્ત થશે, સમસ્ત દુ:ખાના સથા નાશ કરશે ? ઈત્યાદ્ધિ પઢાની શી આવશ્યકતા છે? સૂત્રકાર તેને ખુલાસે આ પ્રમાણે કરે છે. અન્ય કેટલાક સિદ્ધાન્તકારોએ સિદ્ધપદ પામેલા આત્માને પણ જ્ઞાનહીન મતાન્ચે છે, કેટલાક સિદ્ધાન્તકારોએ તેને ત્યાં અશાન્ત મતાન્યેા છે, જીવાને સુખદુ:ખ દેવાથી તેને ત્યાં શાન્તિ અને સુખ મળતાં નથી, એવું પશુ કેટલાક સિદ્ધાન્તકારાએ બતાવ્યું છે. એ સમસ્ત મન્યતાઓનું ખંડન કરવાને માટે ઉપરાક્ત પદ્માને આ સૂત્રમાં સમાવેશ કરવામાં આવ્યે છે. દેવાએ મનથી જ પૂછેલા પ્રશ્નને મઢાવીર પ્રભુ જાણી ગયા. કારણ કે તેઓ કેવળજ્ઞાની હતા કેવળજ્ઞાની ખીજાના મનેાગત ભાવેાને જાણી શકે છે. "तपणं समणे भगवं महावीरे तेहिं देवेहिं मणसापुढे " ते जन्ने देवा द्वारा
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy