SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टोका श० ५ १०२ सू०२ ओदनादिद्रव्यशरीरनिरूपणम् १३९ स्थायाम् एकेन्द्रियशरीरम् गवादिभिः स्पर्शरूप चर्म जिह्वारूपद्वीन्द्रियजीवादीनां भक्षणेतु द्वीन्द्रियादि शरीरमपि बोध्यम् , ' तओ पच्छा' ततः पश्चात् 'सस्थाईया' शस्त्रातीतानि शस्त्रै, स्वपरोभयरूपैः अतीतानि पूर्वपर्यायमतिक्रान्तानि ' जाव-अगणिजीवसरीरा' यावत्-अग्निजीवशरीराणि भवन्ति ' इ वत्तव्यं सिया' इतिवआदि स्वरूपवाला होने के कारण एकेन्द्रियशरीररूप कहा जा सकता है क्यों कि वह उन्हीं से निष्पन्न-बनता है। किन्तु गोलय अपनी तृणादिरूप पूर्वावस्था में रहने के कारण एकेन्द्रिय का शरीर तो हो सकता है-परन्तु वह द्वीन्द्रियजीव का शरीर कैसे माना जा सकता है तो इस पर ऐसा समझना चाहिये कि जप गाय आदि जानवर हरा २ घास घरते हैं-उस समय उस पर स्पर्शन और रसला इन्द्रिय वाले दो इन्द्रिय जीव भी रहते हैं-अतःचरते समय इनका भक्षण हो जाया करता है तो जिस प्रकार वह गोबर हरित तृणादिकों का परिणामरूप है उसी प्रकार वह उन दोन्द्रिय जीवों के शरीर का भी परिणामरूप है ऐसा जानना चाहिये, इसी निमित्त को लेकर यहां गोमय द्वीन्द्रियजीवों का भी शरीर है पूर्वभाव प्रज्ञापना की अपेक्षा से, ऐसा कहा गया है। इसी अपेक्षा से वह गोमय ते इन्द्रियादि जीवों का भी शरीर है पूर्वभाव प्रज्ञापना की अपेक्षा से ऐसा समझलेना चाहिये । (तओ पच्छा । इसके बाद जब ये (सत्थाईया) स्व, पर, તથા ભૂસુ પણ તેની પૂર્વપર્યાયમાં એકેન્દ્રિ શરીર રૂપ હરિત યવ, ઘઉં આદિ સ્વરૂપવાળું હોવાથી એકેન્દ્રિય શરીરરૂપ કહી શકાય છે, કારણ કે તેમાંથી જ તેની ઉત્પત્તિ થાય છે ગમય (છાણુ) તેની તૃણાદિરૂપ પૂર્વાવસ્થામાં રહેવાને કારણે એકેન્દ્રિયનું શરીર તે સંભવી શકે છે, પણ તેને દ્વીન્દ્રિય જીવના શરીર તરીકે કેવી રીતે માની શકાય ? તે તે શંકાનું આ રીતે સમાધાન કરી શકાય -ગાય આદિ જાનવર જ્યારે લીલુ ઘાસ ચરે છે ત્યારે તે ઘાસ ઉપર હીન્દ્રિચજી (સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિયવાળા જીવો) પણ રહેલા હોય છે. તેથી તે ઘાસ ચરતી વખતે તે જાનવરે દ્વારા તે ઘાસની સાથે સાથે તે દ્વીન્દ્રિય જીનું પણ ભક્ષણ થઈ જાય છે. જેવી રીતે લીલું ઘાસ આદિ તે છાણુરૂપે પરિણમે છે, એવી જ રીતે તે કીન્દ્રિય છે પણ છાણરૂપે પરીણમે છે. તે કારણે છાણને પૂર્વભાવપ્રજ્ઞાપના (પૂર્વાવસ્થા) ની અપેક્ષાએ શ્રીન્દ્રિય જીનાં શરીરરૂપ પણ કહી શકાય છે. એ જ રીતે તે ગોમય તેઈન્દ્રિય જીવના શરીર ३५ ५५ छे, मे पूमा प्रज्ञापनानी अपेक्षा ४ी शय छे. "तओ पच्छा" त्या२ मा न्यारे भने “सत्याइया" २१, ५२, भने सय३५
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy