SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्र पूर्वभावप्रज्ञापनां प्रतीत्य वनस्पतिजीवशरीरागि, ततः पश्चात् शस्त्रातीतानि, श परिणामितानि, अग्निध्यामितानि, अग्निजोपितानि, अग्निसेवितानि, अग्निपरिणामितानि, अग्निजीवशरीराणि इति वक्तव्यं स्यात् , सुरायां च यानि द्रवद्रव्याणि, एतानि पूर्वभागपज्ञापनां प्रतीत्य अन्नीवशरीराणि, ततः पश्चात् शस्त्रातीतानि, ओदन, कुल्माप एवं मदिरा ये जबतक कठिन द्रव्य घन पदार्थ रूप में रहते हैं तबतक ये पूर्वभावप्रज्ञापननय की अपेक्षा से वनस्पति जीव के शरीर हैं । (तओ पच्छा सत्थाईया, सत्य परिणामिया, अगणिज्झामिया, अगणिझुसिया, अगणिसेविया, अगणिपरिणामिया, अगणिजी. वसरीरा ति वत्तव्वं सिया) और जब ये मूसल आदि शस्त्रों द्वारा कुटे जाते हैं- अर्थात् आकुट्टन द्वारा पूर्वपर्याय से अतिक्रान्त हो जाते हैं, शस्त्रों द्वारा पारिणामित हो जाते हैं, अग्निद्वारा पाचित हो जाते हैं, अग्निद्वारा गर्म हुए जल में उकाले जाते हैं, अग्नि की भाप द्वारा गीले कर दिये जाते हैं, अग्निद्वारा अग्नि के जैसे उष्ण कर दिये जाते हैं, तब ये ही पदार्थ अग्नि जीव के शरीर कहे जाते हैं । (सुरए य जे दव्वे एएणं पुव्वभावपनवणं पडुच्च आउजीव सरीरातओ पच्छा सत्थाईया जाव अगणिकोयसरीराह बत्तवं सिया) तथा मदिरा शराब में जो द्रव (ढिला) रूप द्रव्य है वह सब पूर्वभावप्रज्ञापननय की अपेक्षा से अप्काय जीव का शरीर है । और जब वही द्रव पदार्थ शस्त्र आदि सरीरा) साहन, दुभाष भने महिरा सुधा घन पा ३२ (3 દ્રવ્યરૂપે ) રહે છે, ત્યાં સુધી પૂર્વભાવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ વનસ્પતિ बना शरीर छ ( तो पच्छा सत्थपरिणामिया, अगणिझामिया, अगणिझू सिया, अगणिसेविया, आगणिपरिणामिया, अगणिजीव सरीरा ति वत्तव्य सिया) અને જ્યારે તેમને મૂસળ (સાંબેલું) આદિ શસ્ત્રો વડે ખાંડવામાં આવે છેએટલે કે આકુટ્ટન (ખાંડવાની ક્રિયા ) દ્વારા પૂર્વ પર્યાયથી રહિત કરવામાં આવે છે, શો દ્વારા તેમનું પરિણમન કરવામાં આવે છે, અગ્નિ દ્વારા રંધાય છે, અગ્નિ દ્વારા ગરમ પાણીમાં બાફવામાં આવે છે, અગ્નિ દ્વારા પાણીની વરાળથી રાંધીને ઢીલા પાડવામાં આવે છે, અને અગ્નિ દ્વારા અગ્નિ જેવાં ઊણું કરવામાં આવે છે, ત્યારે એ જ પદાર્થોને અગ્નિકાય (અગ્નિજીવ) ના શરીર કહેવામાં આવે છે. (सुराएय जे दवे दव्वे एए णं पुन्यभावपन्नवणं पडुच्च आउजीवसरीरातओ पच्छा सत्थाईयो जाप अगणिकायसरीरा इ वत्तव्य सिया ) भाराभा र પ્રવાહી દ્રવ્યું છે તે પૂર્વભાવ પ્રજ્ઞાપના નયની અપેક્ષાએ અષ્કાય જીવનું શરીર છે. અને ત્યારે તે દ્રવ (પ્રવાહી) પદાથને શસ્ત્ર આદિથી ખાંડવામાં આવે
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy