SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1057
Loading...
Download File
Download File
Page Text
________________ १०३४ भगवतीस्त्र तकतया मतिपादनं च। ततः तमस्काये वादरस्तनितस्य यादरविद्युतश्च देवप्रभवोत्पादि तायाः देवकृतत्वेन प्रतिपादनम्। तमस्काये विग्रहगत्यापनभिन्नयोः वादरपृथिवीबादराग्न्योनिषेधकरणम् । तमस्काये चन्द्रसूर्यप्रभृतीनाम् प्रतिषेधः, तत्पार्थे तेपां प्रतिपादनं च । ततः तमस्काये चन्द्र सूर्यादिप्रभाणामपि तमस्कायरूपतया परिणामेन अभावसदृशत्वमेवेति प्रतिपादनम् । ततः तमस्कायस्य कृष्णः महाकृष्णः, अत्यधिककृष्णश्च वर्णः, अतएव स महाभयङ्करः, देवानामपि भय-क्षोभोत्पादकश्च । ततः तमस्कायस्य त्रयोदशनामकथनम् । ततः तमस्कायस्य अफायनीव-पुद्गलपरिणामकौन से देव ! असुरकुमार वा नागकुमार? ये सब करते हैं ऐसा कथन उत्तर तमस्काय में बादर स्तनित शब्द (गर्जित शब्द ) और पादर विद्युत् इनको देव करते हैं ऐसा कथन तमस्काय में विग्रहगति समापन से भिन्न चादर पृथिवीकाय, बादर अग्निकाय नहीं है ऐसा प्रतिपादन तमस्कायमें चन्द्र सूर्य आदि का प्रतिवेध और इनका उसकी बाजू में रहने का कथन तमस्काय में चन्द्रसूर्यादि की प्रभा भी तमरकायरूप से परिणामित हो जाती है इसलिये वह वहाँ एक तरह से नहीं जैसी है। तमस्कायका वर्ण, कृष्ण, महाकृष्ण, अत्यधिक कृष्ण है, अत: वह महाभयप्रद है, देवों को भी भय और क्षोभ उत्पन्न करनेवाला है, ऐसा तमस्काय के तेरह नाम । तमस्काय किसका परिणाम है ? पृथिवी का? पानी का ? या जीव व पुद्गल का ? पानी का परिणाम तमस्काय है, जीव પ્રશ્ન–કયા દે? અસુરકુમાર કે નાગકુમાર? ઉત્તર–તે બધાં કરે છે. તમાયમાં બાદર સ્વનિત શબ્દ (ગર્જનાને અવાજ) અને બાદર વિદ્યુત દેવે કરે છે, એવું કથન. તમસ્કાયમાં વિગ્રહગતિ સમાપન્ન છ સિવાયના બાદર પૃથ્વીકાય અને બાદર અગ્નિકાય છે નથી એવું પ્રતિપાદન. તમસ્કાયમાં ચન્દ્ર, સૂર્ય આદિને પ્રતિષેધ (ન હોવાનું કથન) અને તેઓ તેની બાજુમાં રહે છે એવું કથન, તમસ્કાયમાં ચન્દ્ર-સૂર્યાદિની પ્રભા પણ તમાકાય રૂપે પરિણમન પામે છે, તે કારણે એક રીતે તે તે નહી જેવી જ હોય છે. તમસ્કાયને વર્ણ કૃષ્ણ, મહાકૃષ્ણ અને અત્યધિક કૃષ્ણ હોય છે, તેથી તે ઘણે ભયજનક લાગે છે, તે દેવામાં પણ ભય અને ક્ષોભ ઉત્પન્ન કરનાર હેય છે, એવું કથન. તમસ્કાયના તેર નામ. પ્રશ્ન-તમસ્કાય કેનું પરિણામ છે? શું પૃથ્વીનું પરિણામ છે ? કે પાણીનું પરિણામ છે? કે જવ અથવા પુલનું પરિણામ છે ? ' ઉત્તર-તમસ્કાય પાણીનું પરિણામ છે, જીવ પુકૂલનું પરિણામ છે, પણ પૃથ્વીનું પરિણામ તમસ્કાય નથી એવું કથન.
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy