SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1036
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टी० श ६ उ० ४ सू०१ जीवस्य सप्रदेशाप्रदेशनिरूपणम् १०६३ मनोऽपर्याप्तिप्रतिपन्नानाम् तादृशापर्याप्ति प्रतिपत्रमानानां चैकादीनां सद्भावात् पूर्वोक्तमेव भङ्गत्रयमवसे यम् , किन्तु-'नेरइय-देव-मणुए छम्भंगा 'नैरयिकदेव-मनुजेषु मनोऽपर्याप्तकेषु पूर्वोकाः एड् भङ्गाः वक्तव्याः , तथा च नैरयिकदेव-मनुष्येषु मनोऽपर्याप्तकानान् अल्पतरत्वेन समदेशानाम् अपदेशानां चैकादीनां सद्भावात् । एषु च पर्याप्त्यपर्याप्तिइण्ड के सिद्धो न वाच्यः, तस्स तदसंभवात । 'संगहगाहा' उपर्युक्तानां द्वादशानामपि सपदेशादिद्वाराणां विपये संग्रहगाथा वर्तते । तामेवाह 'सपएसा, आहारग-भविय-सन्नि-लेसा-दिहि-संजय-कसाए । णाणे जोगु-वओगे, वेय सरीस्स-पजत्ती ॥१॥" 'सप्रदेशाः' कालापेक्षया जीवाः सप्रदेशाश्च अप्रदेशाश्व एकत्व बहुत्वदण्ड'काभ्यां प्रतिपादिताः, ' आहारकाः ' 'अनाहारकाश्च तथैव ' 'भव्याः । और भाषा एवं मल की अपर्याप्ति को प्रतिपद्यमान होरहे कोई एकादिजीव पाये जाने के कारण पूर्वोक्त तीन भंग ही यहां होते हैं ऐसा जानना चाहिये तथा मनोऽपर्याप्तिवाले नैरयिक, देव और मनुष्यों में छह भंग होते हैं। कारण नैरयिक, देव और मनुष्यों में मनोऽपर्याप्तिवालों की अल्पतरता होने से एकादि सप्रदेशों का, और एकादि अप्रदेशोंका सद्भाव रहता है इस कारण छह भंग कहे गये हैं। इन पर्याप्ति और अपर्याप्ति के दण्डकों में सिद्ध पदका प्रयोग नहीं करना चाहिये क्यों कि ये न पर्याप्त होते हैं और न अपर्याप्त होते हैं । उपर्युक्त इन सप्रदेशादि द्वारों के विषयमें यह (सपएसा आहारा०) इत्यादि संग्रह गाथा है-इसके द्वारा इस प्रकरण में आये हुए विषयों को संग्रह करके प्रकट किया गया हैઅને મનની અપર્યાતિને પ્રા કરી રહ્યા હોય એવા કેઈક એકાદ જીવને સદ્ભાવ હોવાને કારણે અહીં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે, એમ સમજવું. તથા મનઃ અપર્યાપ્તિવાળા નારકે, દે અને મનુષ્યમાં છ ભંગ થાય છે. તેનું કારણ એ છે કે નારક દેવ અને મનુષ્યમાં મનઃ અપર્યાપ્તવાળાની અલ્પતરતા રહેવાથી એકાદ સપ્રદેશને અને એકાદ અપ્રદેશને સદુભાવ રહે છે. તેથી તેમના છ ભંગ કહ્યા છે. આ પર્યાપ્તિ અને અપર્યાતિના દંડકમાં સિદ્ધપદને પ્રગ કર જોઈએ નહીં, કારણ કે તેઓ પર્યાપ્ત પણ હતા નથી અને અપર્યાપ્ત પણ હતા નથી. ઉપર જેમનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે બાર સપ્રદેશ આદિ बाराना विषयमा (सपएमा आहारा०) त्याहि सयडा मापी छ. ते गाथा દ્વારા આ પ્રકરણમાં આવેલા વિષયને સંગ્રહ કરીને પ્રકટ કરવામાં આવેલ
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy