SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1019
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्र सासादनसम्यक्त्वसंभवेन आभिनियोधिकादिज्ञानिनाम् एकादीनां संभवेन पूर्वोक्ताएव पड् भङ्गा वक्तव्याः , इह च यथायोगम् एकेन्द्रियपृथिव्यादयः सिद्धाश्च न वक्तव्याः तेपां तदसंभवात् । 'ओहिगाणे मण-केवलणाणे जीवाइमओ तियभंगो' अवधिज्ञाने, मनः पर्यवज्ञाने केवलज्ञाने बहुत्वविषयकदण्ड के जीयादिकः जीवादिपदेपु त्रिकमङ्गः, पूर्वोक्तास्त्रयो भङ्गाः वक्तव्याः किन्तु अवधिज्ञानैकत्व बहुत्वदण्डकयोः पृथिव्यायेकेन्द्रिय-विकलेन्द्रियाः सिद्धाश्च न वक्तव्याः, मनःपर्यवदण्डकयोश्च जीवाः, मनुप्याश्च वक्तव्याः, नतु नैरयिक-पृथिव्यादयः, तेपां तदसंभवात् । भंग होते हैं । क्यों कि इनमें दो इन्द्रिय, तेइन्द्रिय और चौहन्द्रियरूप विकलेन्द्रियों में-सासादन सम्यक्त्व होने के कारण एकादि अभिनियोधिक ज्ञानवाले जीव की संभवता होती है-इससे यहां पर पूर्वोक्त छह भंग कहे गये हैं। इस द्वार में यथायोग एकेन्द्रियपद पृथिव्यादिक पांचपद तथा सिद्ध इनको छोड़ देना चाहिये-क्यों कि ये विकलेन्द्रियों में परिमाणित नहीं हुए हैं। (ओहिणाणे मणपज्जरणाणे केवलणाणे जीवाइओ तियभंगो) अवधिज्ञान में, मनापर्यवज्ञान, एवं केवलज्ञान में बहुत्वविषयक द्वितीव दण्डक में पूर्वोक्त तीन मंग होते हैं। किन्तु अवधिज्ञान के एकत्व और बहुत्वदण्डक में पृथिव्यादिक पांच पद विकलेन्द्रिय और सिद्ध इन्हें संगृहीत नहीं करना चाहिये तथा मनःपर्ययज्ञान के दोनों दण्डकों में जीव और मनुष्य इनका ही ग्रहण करना चाहिये नारक एवं पृथिव्यादिकों का नहीं क्यों कि इनमें सनः पर्यव ज्ञान नहीं छन्भगा) वितेन्द्रिय वेमi छ 1 थाय छे. ४२ हन्द्रिय, त्रीन्द्रिय અને ચતુરિન્દ્રિય રૂપ વિકલેન્દ્રિય જીવમાં સાસાદન સમ્યક્ત્વ હોવાને લીધે એકાદ અભિનિબેધિક જ્ઞાનવાળા જીવની સંભવિતતા હોઈ શકે છે. તેથી અહીં પૂર્વોક્ત છ ભંગ કહ્યા છે. આ કારમાં પૃથ્વીકાય આદિ પાંચ એકેન્દ્રિય પદોને તથા સિદ્ધપદને સમાવેશ કરવાનું નથી, કારણ કે વિકસેન્દ્રિયમાં તેઓની ગણતરી થતી નથી. (ओहिणाणे, मणपज्जवणाणे, केवलणाणे जीवाइओ तियभगो) अवधि જ્ઞાનમાં, મન પર્યયજ્ઞાનમાં અને કેવળજ્ઞાનમાં બહત્વ વિષયક બીજા દંડકમાં જીવાદિ પદેમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. પરંતુ અવધિજ્ઞાનના એકત્વ અને મહત્વ દંડકમાં પૃકાય આદિ પાંચ એકેન્દ્રિય પદે, વિકલેન્દ્રિયને અને સિદ્ધપદને સમાવેશ કરે નહીં, તથા મન:પર્યયજ્ઞાનના બને દંડકમાં જીવ અને મનુષ્યને જ ગ્રહણ કરવા, નારક, પૃથ્વીકાય આદિ કેને ગ્રહણ કરવાના નથી, કારણ કે તેમનામાં મન પર્યય જ્ઞાન હોતું નથી.
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy