SearchBrowseAboutContactDonate
Page Preview
Page 842
Loading...
Download File
Download File
Page Text
________________ ६४६ समाहिं लेगाति परिम समयम्मि संपरिणयार, न वि फस्स वि उपवाभो परेमवे अस्यि जीवस्स, ___ अंत मुहुचम्मि गए अंत महत्तम्मि सेएए घेव' छेसाहिं परिणगत जीवा गति परलोयं " छाया- नो फस्याप्युपपातः परस्मिनमवेऽस्ति जीवस्य, सर्वामितेश्यामियरमे समये संपरिणतामिः, नापि कस्याप्युपपातः परस्मिन् भवेऽस्ति जीवस्य, अन्तर्मुहर्ते गते, अन्तर्मुहर्ते शेपके चैव, लेश्यामिः परिणताभिः जीवा गच्छन्ति परलोकम् ॥ एतच केवल मनुष्याणां विरथाश्च विपये बोध्यम् , नैरयिकानां देवानां किसी भी जीवमी परभवमें उत्पत्ति नहीं होती है। इसी प्रकार समस्त लेश्याएँ अन्तिम समय में परिणत हो जाती है तब भी किमी भी जीत्र की उत्पत्ति परभव में नहीं होती है। लेश्याकी उत्पत्ति हो गई हो और उसका एक मुहर्त व्यतीत हो गया हो तब या लेश्या की समाप्ति होनेका एक मुहर्त अवशिष्ट रहा हो तब जीवका परभव में उत्पत्ति होती है । सो यह जो कथन है वह केवल मनुष्य और तिर्यञ्चों के विपय में किया गया है ऐसा जानना चाहिये क्यों कि उनकी समस्त जिंदगी तक एक ही लेश्या नहीं रहती है। निमित्तवश वह प्रायः यदलती रहती है। अब जब उनकी परभवकी उत्पत्ति का समय आता है तब वे कोई न कोई ऐसी लेश्या में वर्तमान होते हैं कि जिसके साथ उनका एक मुहर्त तो निकल ही गया होता है । इसका तात्पर्य यह है कि मनुष्यो अथवा तिर्यञ्चो જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી. એ જ પ્રમાણે જે સમસ્ત લેક્ષાઓ અંતિમ સમાચે જે પરિણત થઈ જાય તે પણ કોઈ પણ જીવને પરભવમાં ઉત્પન્ન થવું પડતું નથી. વેશ્યાની ઉત્પત્તિ થઈ ગઈ હોય અને ઉત્પત્તિ થયાને એક મુહુત વ્યતીત થઈ ગયું હોય ત્યારે અથવા તે લેસ્થાની સમાપ્તિ થવાને એક મુહ બાકી રહ્યું હોય ત્યારે અવની પરભવમાં ઉત્પત્તિ થાય છે. આ કથન મનુષ્ય અને તિર્યંચાને અનુલક્ષીને કરાયું છે તેમ સમજવું. કારણ કે તેમની આખી જિંદગી પર્યન્ત એક જ લેશ્યા રહેતી નથી. મનને આધીન રહીને તે બદલાતી રહે છે. હવે જ્યારે તેમને પરભવની ઉત્પત્તિને સમય આવી પહોંચે છે. ત્યારે તેઓ કઈને કઈ . એવી લેસ્થામાં રહેલ હોય છે કે જેની સાથે તેમનું એક મુહૂત તે વ્યતીત થઈ ગયું હોય છે. આ કથનનું તાત્પર્ય એ
SR No.009313
Book TitleBhagwati Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1214
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy