SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.३ उ.४ सू.२ वैक्रियवायुकायव्यक्तव्यतानिरूपणम् ६१९ महत्-विशालम् 'इथिरुवं वा स्त्रीरूपं वा, पुरिसख्यं वा' पुरुषरूपं वा, 'हत्थित्वं वा 'जाणत्वं वा' यानरूपं वा, शकटरूपं वा 'एवं तथैव 'जुग्ग टीकार्थ-वैक्रिय शरीरका अधिकार चल रहा है-अतः उसी संबंध में यह बात कही जा रही है 'पभूण भंते' इत्यादि-गौतम प्रभु से पूछ रहे है कि हे भदन्त ! वायुकाय क्या विशालरूपमें स्त्री आदिका रूप बना सकता है। यही प्रश्न-'इत्थिरूवं वा, पुरिसख्वं वा इत्यादि मूत्रपाठ द्वारा पूछा गया है । 'महं' शब्दका अर्थ महान्-विशाल है। स्त्री का जो आकार है वह स्त्रीरूप है। पुरुपका जो आकार हैं वह पुरुषरूप है । इसी तरह से हस्तिरूप यानरूपमें भी जानना चाहिये । वैक्रिय शरीर कृत्रिम और जन्मसिद्ध-इस तरह से दो प्रकारका माना गया हैं। जो जन्मसिद्ध वैक्रियशरीर है, वह तो देव और नारकोंमें ही होता है । कृत्रिम बैंक्रिय का कारण लब्धि होती है । लब्धि एक प्रकारकी तपोजन्य शक्ति है जो कुछ ही गर्भज मनुष्यों एवं तिर्यचों में पाई जाती है। इसलिये वैसी लन्धिसे होनेवाले वैक्रिय शरीरके अधिकारी गर्भज मनुष्य और तिर्यच ही हो सकते हैं। कृत्रिम वैक्रिय की कारणभूत एक दूसरे प्रकारकी भी लब्धि मानी गई है जो तपो जन्य न होकर जन्म से ही मिलती है । ऐसी लन्धि कुछ यादर वायु ટકાથ–ક્રિય શરીરને અધિકાર ચાલી રહ્યો છે. તે સંબંધને અનુલક્ષીને જ मा पात ४२पामा आवी —'पभणं भंते !' त्यादि. 3 महन्त! | वायुय વિશાળ સ્ત્રીરૂપ આદિ બનાવી શકે છે? એજ પ્રશ્ન નીચેના સૂત્ર દ્વારા પૂછયે — 'इत्थिरुवं वा. परिसरुवं वा' छत्याहि. 'मह' सेट महान अथवा विशा. સ્ત્રીને જે આકાર તે સ્ત્રીરૂપ છે, પુરુષનો જે આકાર તે પુરુષરૂ૫ છે. એ જ પ્રમાણે હસ્તિરૂપ, યાનરૂપ આદિ વિષયમાં પણ સમજવું. ક્રિયા શરીરના બે પ્રકાર છે-(૧) કૃત્રિમ અને (૨) જ-મસિદ્ધ. જન્મસિદ્ધ વૈકિય શરીર તો દે અને નારકોને જ હોય છે. કૃત્રિમ વક્રિય શરીરનું કારણ લબ્ધિ મનાય છે. લબ્ધિ એટલે એક પ્રકારની તપો જન્મ શકિત. તે લબ્ધિ કેટલાક ગર્ભજ મન અને તિયામાં હોય છે. તેથી એવી લબ્ધિથી પ્રાપ્ત થનારા વેદિય શરીરના અધિકારી ગર્ભજ મનુષ્ય અને તિય ચ જ હોઈ શકે છે. કૃત્રિમ વક્રિય શરીરની પ્રાપ્તિ માટે કારણરૂપ એક બીજા પ્રકારની લધિ પણ મનાય છે, જે લબ્ધિની પ્રાપ્તિ તપના પ્રભાવથી થતી નથી પણ જન્મથી જ થાય છે. એવી લબ્ધિને સદ્દભાવ કેટલાક ખાદર વાયુકાયિક જીવમાં જ માનવામાં આવેલ
SR No.009313
Book TitleBhagwati Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1214
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy