SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.३ उ.४ मृ.१ क्रियायागैचित्र्यज्ञानविशेषनिरूपणम् ६०३ उचिम समुग्याएणं समोइयं' वैक्रियसमुद्यातेन समवहतम् 'जाणरूवेणं जायमाणं' यानरूपेण यान्तं शिविकाधाकारवता वैक्रियविमानरूपयानेन गच्छन्तं 'जाणई' जानाति ? सम्यग्ज्ञानेन, 'पासई' पश्यति ? सम्यगू दर्शनेन ! भगवानाह-गोयमा ! अत्थेगईए' इत्यादि । हे गौतम ! अस्ति एककः भीवितात्मा कतमश्चिद् अनगारः 'देव' वैक्रियशरीरमधिष्ठाय शिविकादियाना कारेण बैंक्रियविमानेन गच्छन्तमपि देवरूपेणैव पासई' पश्यति ‘णो जाणं पासइ' तरह भावितात्मा जो अनगार है वह हे भदन्त ! देवको विमानद्वारा जाते समय कि जिस विमानको वह अपनी उत्तर विक्रियाद्वारा निष्पन्न करता है और जिस विमानका आकार शिविका आदि के आकार जैसा होता है तथा जो स्वयं चक्रिय समुदघात से समयहत युक्त होता है क्या अपने सम्यक्ज्ञान से जानता है ? और अपने सम्यक्दर्शन से देखता है ? पूछने का तात्पर्य ऐसा है कि जिस अनगार को अवधिज्ञान आदिकी प्राप्ति हो चुकी है ऐसा साधु वैक्रियसमुद्घात से युक्त हुए देवको शिविकादिक आकारवाले विमान से जाते हुए जान सकता और देख सकता है क्या ? अवधिज्ञान का विपय मूर्तिक पदार्थ को द्रव्यक्षेत्र काल और भावकी मर्यादा को लेकर जानने का कहा गया है-देव और विमान मूर्तिक पदार्थ है अतः गौतमने ऐसा प्रश्न किया है। इसका उत्तर देते हुए प्रभु गौतमसे कहते हैं कि 'अत्थेगईए देवं पासई' हे गौतम ! कोई एक अनगार वैक्रिय शरीरका निर्माण करके अर्थात् उत्तरविक्रिया करके, ભાવિતાત્મા અણુગાર, વૈશ્યિ સમુદ્રઘાતથી યુક્ત થયેલા અને વાનરૂપે ગમન કરતા દેવને શું જાણી શકે છે અને જોઈ શકે છે? ઉપંર જેયાન (વિમાનની વાત કરી છે. તેનું દેવ પિતાની ઉત્તરવિક્રિયા દ્વારા નિર્માણ કરે છે. તે વિમાનને આકાર શિબિકા (પાલખી) આદિના જે હિય છે. તે વિમાનમાં ગમન કરતો દેવ પિતે પણ વૈક્રિય સમુદુઘાતથી ચુકત હોય છે. ગૌતમ સ્વામીના પ્રશ્નને ભાવાર્થ એ છે કે જેને અવધિજ્ઞાન આદિ લબ્ધિની પ્રાપ્તિ થઈ એ અણગાર, વૈદિય સમઘાતથી ચુકત બનેલા દેવને શિબિકા આદ આકારવાળા વિમાનમાં ગમન કરતે શું જાણી શકે છે (સમ્યક જ્ઞાનથી જાણી શકે છે?) અને દેખી શકે છે સમ્યક (દર્શનથી દેખે છે?) અવધિજ્ઞાન દ્વારા કૃતિક પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અમુક મર્યાદામાં જાણી શકાય છે. દેવ અને વિમાનમૂર્તિક પદાર્થો છે. તે કારણે ગૌતમ સ્વામીએ ઉપરોકત પ્રશ્ન પૂછ છે. मापीर प्रभु गौतम या प्रमाणे वाम मा छ-'अत्येगईए देवं पासई' उत्तर વિડિયા કરીને, પોતાની વૈક્રિયા શકિતથી રચેલા વિમાન દ્વારા જતાં દેવને, કંઈક
SR No.009313
Book TitleBhagwati Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1214
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy