SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श. ३. उ. ३ सू० ३ जीवानां एजनादिक्रियानिरूपणम् ८५५. चानाह - 'नो इयणट्टे समहे ' नायमर्थः समर्थः नैवं भवितुमर्हति, 'से केणहेणं एवं बुचड़' तत् केनार्थेन केन हेतुना एवम् उच्यते- 'जावं च णं से है कि नहीं ? इसका उत्तर देते हुए प्रभु मंडितपुत्र से कहते हैं कि 'णो इणट्टे समट्ठे' हे मंडितपुत्र | ऐसा मत समझना कि संयोगी जीव एजनादिक क्रियाविशिष्ट बना रहे और उसकी अन्त में मुक्ति हो जावे । क्यों कि ये एजनादिक क्रियाएँ उसकी मुक्ति प्राप्ति में उसे वाधक कारण हैं । इनका आचरण करनेवाला जीव आरंभ आदि में प्रवृत्तिशील रहता है । अतः अन्त में भी वह इन क्रियाओं से रहित नहीं बन सकता | यहां पर ऐसी आशंका नहीं करनी चाहिये कि 'ये एजनादिक क्रियाएँ जिस भव में यह जीवं वर्तमान था उस भव से संबंधित थीं और जब वह भव उसका छूट गया- . तो ये एजनादिक क्रियाएँ भी अन्तमें उससे छूट गई अतः उन एजनादिक क्रियाओं से छूटा हुआ वह व्यक्ति अन्त में मुक्ति को प्राप्त क्यों नहीं करेगा 'अवश्य करलेगा' क्यों कि इन क्रियाओं का संबंध विवक्षित भव से नहीं है, किन्तु मनवचन कायरूप योग से है । जब तक कोई भी योग जीव के साथ रहेगा तबतक उसकी सकलकर्मक्षयरूप मुक्ति नहीं हो सकती है । इसी बात को प्रभु से ક્ષયરૂપ મેક્ષ પ્રાપ્ત કરી શકે છે ખરા ? એટલે કે ઐજનાદિ ક્રિયાથી યુક્ત જીવ અન્તે મુક્તિ પ્રાપ્ત કરે છે કે નહીં ? મહાવીર પ્રભુ તેમના આ પ્રશ્નનના આ પ્રમાણે જવાબ माये - 'णो इणट्टे समद्वे ' डे मंडितपुत्र मेनुं जनतु नथी. संयोगी वनનાદિક ક્રિયાઓ કર્યા જ કરે અને અન્તે તેને મુકિત મળી જાય, એવું ખની શકતુ નથી. કારણુ કે તે અજનાદિક ક્રિયાઓ જ મેક્ષ પ્રાપ્તિમાં નડતર રૂપ મને છે. તે ક્રિયાએ કરતે જીવ આરંભ આફ્રિમાં પ્રવૃત્ત રહ્યા કરે છે. તેથી અન્તે (મરણકાળે) તે એ ક્રિયાઓથી રહિત બની શકતા નથી. અહીં એવી શંકા ન કરવી જોઈએ કે એ અજનાદિક ક્રિવા, જે ભવમાં તે જીવ રહેલા હતા એજ ભવ સાથે સબંધિત હતી, અને જ્યારે તેને તે ભવ પુરા થઇ ગયા ત્યારે તે અજનાદિક ચાચ્યા પણુ છૂટી ગઇ. તેથી તે ક્રિયાઓથી રહિત ખનેલે જીવ અન્તે (મરણકાળે) મુકિત કૈમ પ્રાપ્ત ન કરે ?' તે તે શંકાનું નીચે પ્રમાણે સમાધાન કરી શકાય-તે ક્રિયાઓના સખધ ચાલુ ભવ સાથે નથી પણુ મન, વચન અને કાયરૂપ ચેગે સાથે છે. જ્યાં સુધી કાઇ પણ ચેગ જીવની સાથે રહેશે ત્યાં સુધી સમસ્ત કર્મોના ક્ષયરૂપમુકિતની પ્રાપ્તિ તે કરી શકશે C
SR No.009313
Book TitleBhagwati Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1214
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy