SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.३ उ.३ सू. २ क्रियावेदनस्वरूपनिरूपणम् ५३९ भवो नतु कर्मणः पूर्व वेदना कथमपि भवितुमर्हति कर्मपूर्वकस्यैव वेदनात्मकानुभवस्य सम्भवात् विपयतासम्बन्धेन वेदनाम्मति तादात्म्येन विषयस्य कारणतया कारणं विना कार्यस्यासंम्भवेन कर्म विना वेदनायाः असम्भवात् प्रथमं कर्म एव, पश्चाद् वेदना नतु तद्विपरीतम् इति मण्डितपुत्रम्प्रति भगवत उत्तराशयः । प्रकारकी क्रिया है यह पात भी ठीक है-इससे इनमें पौर्वापर्य का अभाव थोडे ही आ सकता है, क्यों कि ऐसा सिद्धांत तो हैं नहीं कि वेदना कियाके बाद नीयम से कर्म-कर्मबंध रूप क्रिया होवे ही समताभाव से कर्म का अनुभवन करनेवाला आत्मा नवीन कर्मबंधरूप क्रियाका कर्ता नहीं मानो गया है। अतः यही सिद्धांत निश्चित हैं कि पहिले कर्मरूप क्रिया होती है और बादमें तदनुभवरूप वेदना होती है। इस तरह इनमें पौर्वापर्यभाव बन जाने में कोई बाधा नहीं है। कर्मबंध कर्म के निर्माण होने में आत्माकी शुभाशुभ प्रवृत्तिरूप क्रिया कारण होती है इस लिये कर्म क्रिया जन्य माना गया है। यहां क्रिया से कर्म जो ग्रहण किया गया है-उसका कारण कार्य-कर्म में कारणरूप क्रिया का उपचार किया जाना है। इस उपचार से-अभेद विवक्षासे-क्रियाजन्य शुभाशुभ कर्म को भी क्रिया शब्दसे व्यवहृत कर दिया गया है। अथवा जो किया जाय वह कर्म इस व्युत्पत्तिके अनुसार क्रियापद वाच्य शुभाशुभ कर्म ही लिया जाता है । इसके बाद છે. અને વેદના પણ એક પ્રકારની ક્રિયા છે, એ વાત પણ ખરી છે. પણ તે કારણે તેમનામાં પીપર્યતાને અભાવ જ હવે જોઈએ એવું માની શકાય નહીં. કારણ કે એ કેઈ સિદ્ધાંત નથી કે વેદના ક્રિયાની પછી કર્મ કર્મબંધરૂપ ક્રિયા થાય જ. સમતાભાવથી કર્મોનું વેદન કરનાર આત્મા નવીન કર્મબંધરૂપ ક્રિયાને કર્તા મનાતે નથી. તેથી એજ સિદ્ધાંત માનવા ગ્ય છે કે પહેલાં કર્મરૂપ ક્રિયા થાય છે અને ત્યાર બાદ તેના અનુભવરૂપ વેદના થાય છે. આ રીતે તેમનામાં પૌવપર્ય ભાવ ઘટાડવામાં કેઈ વધે નડતું નથી. કર્મબંધનમાં-કર્મનું નિર્માણ થવામાં આત્માની શુભાશુભ પ્રવૃત્તિ રૂપ ક્રિયા કારણરૂપ હોય છે. તેથી કર્મને ક્રિયા જન્ય માનવામાં આવેલ છે. અહીં “ક્રિયા પદ દ્વારા જે કર્મ અર્થ ગ્રહણ કરવામાં આવ્યું છે તેનું કારણ કાર્ય–કર્મમાં કારણરૂપ ક્રિયાને ઉપચાર કરાવે છે, એમ સમજવું. આ રીતે તે બન્નેમાં અભેદની અપેક્ષાએ કિયાજન્ય શુભાશુભ કર્મને પણ ક્રિયા શબ્દથી ઓળખવામાં આવેલ છે. અથવા કર્મની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે-જે કરાય તે કર્મ આ વ્યુત્પત્તિ પ્રમાણે ક્રિયા પદના
SR No.009313
Book TitleBhagwati Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1214
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy