SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ म.टीका श.३ उ.२ सू.१० देवानां पुद्गलमक्षेपमतिसंहरणादि निरूपणम् ४६९ 'महिडीए' महर्दिकः 'पुन्वं पिय पूर्व मपि पच्छावि' पश्चादपि उत्तरोत्तरक्रमेणापि 'सीग्धे' शीघ्रः वेगवान् स च शीघ्रंगमनशक्तिमात्रापेक्षयाऽपिभवितुमर्हति अत आह-'सीहगईचेव' शीघ्रगतिश्चव भवति नाशीघ्रगतिरपि एवं 'तुरिए' त्वरितः अर्थात् जब पुद्गलको फेंका जाता है तब वह पहिले वेगकी प्रबलता होने के कारण एकदम शीघ्रगतिवाला होता है और जैसे २ उसमें वेग की क्षीणता होने लगती है पैसे२ वह पीछे से मंदगति वाला हो जाता है यही कारण है कि ऊपर फेंका गया पुद्गल-लोष्ठादिक पदार्थ पीछे वापिस जमीन पर आकर गिरता है परन्तु 'देवेणं महिडीए पुन्धि पिय पच्छा वि सीहे मीग्धगईचेव' महर्दिक देव में ऐसी बात नहीं है वह तो पहिले भी और पीछे भी उत्तरोत्तर क्रम से भी शीघ्र वेगवाला होता है और शीघ्रगति वाला होता है । 'शीघ्रगति' यह पद इसलिये दिया गया है कि वह अशीघ्रगतिवाला नहीं होता है । क्यों कि वेग से युक्तता तो शीघ्रगमन शक्तिमात्र की अपेक्षा से भी हो सकती है तात्पर्य कहने का यह है कि कोई वेगवाला पदार्थ ऐसा भी होता है कि जो शीनगमन नहीं भी करता है उसमें केवल शीघ्रगमन करनेकी शक्तिमात्र ही रहती है अतावह अशीघ्रगतिवाला भी होता है । सो ऐसी बात यहां न समझी जावे इसके लिये 'शीघ्र और शीनगति' ये दो पद दिये गये જાય છે. એટલે કે જ્યારે પુદગલને ફેંકવામાં આવે છે ત્યારે શરૂઆતમાં તેને વેગ વધારે હોય તે પણ પછી ધીમે ધીમે તેને વેગ ઘટતું જાય છે. આ રીતે શરૂઆતમાં વેગની પ્રબળતાને લીધે તે પુગલ શીઘગતિવાળું હોય છે, પણ જેમ તે આગળ વધતું જાય છે તેમ તેમ તેને વેગની પ્રબળતા ઘટતી જાય છે, તેથી તે મન્દગતિવાળું થઈ જાય છે. એ જ કારણે ઉપર ફેંકવામાં આવેલ પથ્થર, દડો આદિ પદાર્થ નીચે આવીને ५ छ, पy वाली तमा मेj नथा. 'देवेणं महिडाए पुचि पिय पच्छा वि सीहे सीग्यगई चेव' मा व ते २३मातमा पर शा भने शातिवाणा હેય છે. તેમના વેગમાં ઉત્તરોત્તર ઘટાડો થતો નથી. “શીઘ અને શીઘગતિ” આ બે વિશેષ આપવાનું કારણ નીચે પ્રમાણે છે-“શીઘગતિ પદ આપવાને ઉદ્દેશ એ છે કે તેઓ અશીધ્રગતિવાળા નથી. કેઈ વેગવાળે પદાર્થ એવો પણ હોય છે કે જે શીધ્રગમન નથી પણ કરતે-તેનામાં શીધ્ર ગમન કરવાની શક્તિ માત્ર જ હૈાય છે. તેથી તે અશીધ્રગતિવાળો પણ હોઈ શકે છે, અહીં એવું ન સમજવામાં આવે તે માટે “શીઘ અને શીઘગતિ પદે મૂક્યાં છે. મહર્તિક દે વેગવાન હોય છે અને શીઘગતિવાળા જ
SR No.009313
Book TitleBhagwati Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1214
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy