SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1189
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.४ उ.९ सू.१ नारकस्वरूपनिरूपणम् . .९०७ त्रोच्यते-यतो नैरयिकादिभवोपग्राहकस्यायुप एव तत्र हेतुतया नारकाघायुः प्रथमसमयसंवेदनकाल एव ऋजुमूत्रनयदर्शनेन नारकादियवहारो भवति, अस्य उदशकस्य प्रज्ञापनाया ज्ञानाधिकारपर्यन्तविषयकत्वमाह-'जावनाणाई' यावत्-ज्ञानाधिकार पर्यन्तमयमुद्देशको भणितव्यः, तथा च यावत्पदेन प्रकार के कथनमें कारणता होनेके कारण, नारक आदि आयुके प्रथम समयके संवेदन कालमें ही ऋजुसूत्रनयकी मान्यताके अनुसार उस जीवमें नारक आदिका व्यवहार होने लगता है। तात्पर्य यह है कि नरकायुका बंध करके किसी जीवको नरकमें उत्पन्न होना है तो वह जय मरण करने लगता है तब उसके मरण समयमें जब कि वह मनुष्य आदि भवमें वर्तमान है नरकायुका उदय होजाता है इस कारण वह जीव नरकायुके उदय हो जानेके कारण नारक कहलाने लगता है । अतःनारक जीवही नरकोंमें उत्पन्न होता है यह कथन वर्तमानसमयमात्र पर्यायको ग्रहण करनेवाले ऋजुस्त्र नयकी दृष्टिके अनुसार ठीक बन जाता है । कारण नरक आयुष्य के बंध किये विना जीव नरक गतिका अधिकारी नहीं बनता है । पूर्वगतिको छोडकर जाते हुए उस जीवके उस समय पूर्वगतिके आयुप्यका उदय तो है नहीं, उदय तो नरकायुका है । अतः वह जीव नारक ही कहलावेगा ऐसा जानना चाहिये ।। _ 'जाव नाणाई ऐसा जो कहा गया है सो इसका अभिप्राय ऐसा કારણ નીચે પ્રમાણે છે– ઋજુસૂરનયની માન્યતા પ્રમાણે નારક આદિ આયુના પ્રથમ સમયના સંવેદન કાળમાં, તે જીવમાં નારક આદિને વ્યવહાર થવા માંડે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-- નરક આયુને બંધ બાંધીને જે જીવ નારકમાં ઉત્પન્ન થવાનું હોય છે, તે જીવને મરણકાળ સમીપ આવે ત્યારે જ–તે મનુષ્યભવમાં રહેલો હોવા છતાં પણ તેના નરકાયુને ઉદય થઈ જાય છે. આવી રીતે તેના નરકાયુને ઉદય થઈ જવાથી તેને નારક કહેવામાં આવે છે. તે કારણે નારક જીવે જ નરકમાં ઉત્પન્ન થાય છે, આ કથન, વર્તમાન સમય માત્ર પર્યાયને ગ્રહણ કરનારા જુસૂત્ર નયની દૃષ્ટિએ સંગત બની જાય છે. કારણ કે નરકાસુનો બંધ બાંધ્યા વિના જીવ નરકગતિને અધિકારી બનતા નથી. પૂર્વગતિને છોડીને જતા તે જીવન પૂર્વગતિના આયુષ્યને ઉદય તો તે સમય હેત નથી, ઉદય તે નરકાસુનો હોય છે. તેથી તે જીવને નારક જ કહેવો જોઈએ. 'जाव नाणाई नुं तात्पर्य नाय प्रभाहो -
SR No.009313
Book TitleBhagwati Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1214
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy