SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था० ७ सू० १५ लोकोत्तरकायक्लेशनिरूपणम् ૬૭ तिगा - कायोत्सर्गकारीत्यर्थः । कायक्लेशे निर्देश्ये कायक्लेशवतो निर्देशो धर्मधर्मिणोरभेदोपचाराद् बोध्यः । एवमग्रेऽपि । ' स्थानातिद:' इतिच्छायापक्षेस्थानमति ददातीति विग्रदः । ' स्थानायतिकः ' इतिच्छाया पक्षे तु स्थानार्थम् आयतिः-आ-समन्ताद् यतिः यत्नो यस्य स तथा । अर्थस्तूभयत्र कायोत्सकारीत्येव ॥१॥ उत्कुटुका सनिकः - उत्कुटुका सनम् = पुतस्य भूमावलगनेन उपवेशनम्, तत् अस्त्यस्येति - उत्कुटुकासनिकः ||२|| प्रतिमास्थायी भिक्षुप्रतिमाकारी ||३|| वीरासनिकः - वीरासनम् = निरालम्बेऽपि सिंहासनोपविष्टवद् भून्यस्त तरहसे करता है-ऐसा कायोत्सर्गकारी स्थांनातिग है, यहाँ यद्यपि कायक्लेश निर्देश्य है, परन्तु कायक्लेशवालेका जो निर्देश्य किया गया है, वह धर्म और धर्मि अभेद उपचारसे किया गया है। इसी प्रकारका कथन आगे के सूत्रों में उत्कुटुकासनिक आदिकों में भी जानना चाहिये " ठाणाइए " की संस्कृत छाया जब स्थानातिगके बजाय स्थाना; तिद अथवा स्थानायति ऐसी होती है, तब वहां भी " कायोत्सर्ग कारी " ऐसाही अर्थ होता है " उत्कुडकासनिक " जिस बैठनेमें दोनों पुन जमीन पर नहीं लगते हैं, इस प्रकार से बैठना इसका नाम उकटुक यह उत्कुटुक जिसको होता है, यह उत्कुटुकासनिक है २ भिक्षु प्रतिमाका जो सेवन करनेवाला होता है, वह प्रतिमा स्थायी है, अर्थात् अभिग्रह में रहने वाला है आलम्बन के विना भी जो जमीन पर चरणोंको टेक कर बैठा जाता है, જે કાયલેશ સહન કરવા પડે છે તેને સ્થાનાતિગ કાયકલેશ કહે છે અહીં જો કે કાયકલેશને નિર્દેશ થયેલા છે છતાં પણ અહીં જે કાયકલેશવાળાના નિર્દેશ કરવામાં આવ્યે છે તે ધમ અને ધર્મીમાં અભેદ્યના ઉપચારની અપે ક્ષાએ કરવામાં આવ્યે છે. એ જ પ્રકારનું કથન ઉત્કટાસનિક આદિ પદોમાં પણ સમજવાનું છે, << "" ठाणा हुए આ પદની સ્`સ્કૃત છાયા ' स्थानातिग' ते महले ( સ્થાનાતિ ’અથવા “ સ્થાનાયતિક ” લેવામાં આવે તે પણ તેમને અથ "योत्सर्ग अरी " ४ थाय छे. " (२) उत्हुटुासनि४— ने आसनमां मन्ने चुत ( मुसा ) भीनने उडे નહીં એવી રીતે ઉભડક આસને બેસવામાં આવે છે તે આસનને ઉત્કટુક કહે છે. આ પ્રકારના આસને બેસનારના કાયકલેશને ઉત્કટ્ઠકાસનિક કાયકલેશ કહે છે. (૩) પ્રતિમાસ્થાયી—ભિક્ષુપ્રતિમાની આરાધના કરનારને પ્રતિમાસ્થાયી કહે છે. તેના કાયકલેશને પ્રતિમાસ્થાયી કાયકલેશ કહે છે. (૪) વીરાસનિક—— કોઈ પણ જાતના અવલ'ખત વિના, ચરાને ભૂમિ પર ટેકવીને જે આસને ر
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy