SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ सुधाटीका स्था० ७ सू० १४ सप्तस्वरनिरूपणम् . मित्यर्थः ८, एतादृशं यद्वीतं तदेव गानयोग्यं भवति ।।२६।। अथ यदुक्तं 'त्रीणि वृत्तानीति तान्याह- सम० ' इत्यादि । यत्र वृत्ते चतुर्ध्वपि चरणेषु समान्यक्षराणि भवन्ति तद्वृत्तं समम् १, यत्र वृत्ते प्रथमतृतीययोद्वितीयचतुर्थयोश्च चरणयोः समान्याक्षराणि भान्ति तदर्धेसमम् २, तथा-यत्र वृत्ते सर्वत्र चतुर्दपि चरणेषु अक्षराणां वैषम्यं भवति तत्तं विषमम् । एते त्रय एवं वृत्तप्रकारा भवन्ति, चतुर्थ वृत्तं तु नोपलभ्यते॥२७॥ तथा-भणितया भाषा. संस्कृताः माक्रवाश्च द्विविधाःद्विप्रकारा एव आख्याता. 3काः । एताः ऋपिभाषिताः, अतएव प्रशस्ताः भाषा वोध्याः । अतएव एताः स्वरमण्डले पङ्जादि रूबर समूहे गीयन्ते ॥२८॥ अत्र गीत मधुर गुग युक्त है, एता जो गीत होता है वही गाने के योग्य होता है।॥ २६ ॥ जो ३ वृत्त कहे गये हैं वे इस प्रज्ञारसे हैं-जिस वृत्तमें चारों चरणों में-समान अक्षर होते हैं-ऐसा वह वृत्त समवृत्त कहा गया है, जिस वृत्तमें प्रथम और तृतीय चरणों में एवं हित्तीय और चतुर्थ चरणों में समान अक्षर होते हैं, वह अर्ध समवृत्त है, जिस वृत्तमें चारों चरणों में अक्षरोंको विषमता रहती है, वह वृत्त विषमवृत्त है, ये तीनही वृत्तके प्रकार होते हैं-चौथा वृत्त उपलब्ध नहीं होता है। ॥२७॥ भणिति दो प्रकारकी होती है-भणिति शब्दका अर्थ भाषा है, संस्कृत भाषा और प्राकृत भाषा ये दोनों भाषाएं ऋषियों द्वारा कही गई हैं-इसलिये थे भापाएँ प्रशस्त भाषाएँ हैं । इसलिये ये षड्ज आदि स्वरसमूहके बीच में गाई जाती हैं ।। २८॥ યુક્ત હોય છે તેને મધુરગીત કહે છે. આ આઠ ગુણોથી યુક્ત જે ગીત હોય छ, कसे वान ये.ज्य हाय छे. . હવે વૃત્તના ત્રણ પ્રકાર પ્રકટ કરવામાં આવે છે– (૧) સમવૃત્ત–જે વૃત્તમાં ચારે ચરણોમાં સમાન અક્ષરે હોય છે તે વૃત્તને સમવૃત્ત કહે છે. (૨) અર્ધસમવૃત્ત—જે વૃત્તમાં પહેલા અને ત્રીજા ચરણમાં અને બીજા અને ચેથા ચરણમાં સમાન અક્ષરો હોય છે તે વૃત્તને અર્ધસ પ્રવૃત્ત કહે છે (૩) વિષમવૃત્ત–જે વૃત્તના ચારે ચરણેમાં અક્ષરેની સંખ્યા વિષમ (અસમાન) હોય છે તે વૃત્તને વિષમવૃત્ત કહે છે. વૃત્તના આ પ્રમાણે ત્રણ પ્રકાર છે. ભણિતિ એટલે ભાષા. તે ભણિતિના બે પ્રકાર કહ્યા છે—(૧) સંસ્કૃત ભાષા, અને (૨) પ્રાકૃત ભાષા. આ બને ભાષાઓ ઋષિઓ દ્વારા કહેવામાં આવી હોવાને લીધે પ્રશસ્ત છે તે કારણે તેમને ષડૂજ આદિ સ્વર સમૂહોમાં स्था-८०
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy