SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा का स्था०७ सू० १ सप्तविघगणापक्रमनिरूपणम् परगणे त्वस्ति तथाविधः इति चतुर्थम् । तथा-सर्वधर्मान्-श्रुनभेदाश्चारित्रभेदाश्च ये धर्मा मया ज्ञायन्ते, तान् सकलानति धर्मान् जुहोमि-अन्येभ्यो दातु मिच्छामि । न चास्ति स्वगणे कश्चित्तद्ग्रहण समर्थः, परगणे तु तथाविधोऽस्ति । इति पञ्चमम् । तथा-एककान् काँश्चिद् धर्मान् जुहोमि । यान् धर्मान् अन्येभ्यो दातु. सन्देह नहीं है, अतः जिस विषयके ऊपर मुझे विचिकित्सा है, उसे इटाने के लिये इस गणमें कोई समर्थ नहीं है, पर गणमें तो ऐसा समर्थ विधान है-अतः मैं आपसे आज्ञा चाहता हूँ कि मैं इस गगरसे बाहर चला जाऊं अतः इस प्रयोजन वश वह गणको छोडकर दूसरे गणमें चला जाता है, ऐसा यह अपने गणको छोड़ने का चतुर्थ कारण है । ." सव्व धम्मा जुहुणामि" ऐसा यह पांचवां कारण है-इसमें शिष्य ऐसा अपना अभिप्राय प्रकट करता है कि हे: भदन्त ! समस्त धर्मश्रुत धर्म और चारित्र धर्म-जिन्हें मैं जानता हूँ मैं उन समस्त धर्मों को दूसरोंके लिये देना चहता हूँ परन्तु अपने इस गणमें कोई ऐसा समर्थ नहीं है-जो उन धर्मों को ग्रहण कर सके हां परगणमें तो ऐसा समर्थ व्यक्ति है-इस प्रकारसे अपना प्रयोजन उससे कहकर और उनसे आज्ञा लेकर वह गणसे बाहर हो जाता है-यह गणसे बाहर होने का पांचवां कारण है ५। " - સંદેહ નથી. જે વિષય પ્રત્યે મારા મનમાં વિચિકિત્સા (આ ખરૂ કે પેલું ખર એ ગડમથલને વિચિકિત્સા કહે છે) છે, તેનું નિરાકરણ કરી શકવાને સમર્થ એવા વિદ્વાન સાધુની સ્વગણમાં ઉણપ છે, પણ પરગણમાં તે એવા વિદ્વાન સાધુઓ વિદ્યમાન છે કે જેઓ મારા તે સંદેહોને દૂર કરી શકે. કે ગુરુદેવ! આ કારણે હું આ ગણને છોડવા માટે આપની અનુજ્ઞા માગું છું. આ રીતે ધર્મવિષયક વિચિકિત્સા રૂપ કારણને વશ થઈને કઈ પણ સાધુ સ્વગણમાંથી નીકળી જઈ શકે છે, ... पायभुः ॥२--" सम्वधम्मा जुहणामि" शिष्य शुरु२ विनतिरे છે કે હે ગુરુ મહારાજ ! સમસ્ત ધર્મને અને ચારિદ્રને મેં જાણી લીધું છે. હવે હું તે ધર્મોનું કે યોગ્ય સાધુને પ્રદાન કરવા માગું છું, પરંતુ તે ધર્મોને મારી પાસેથી ગ્રહણ કરી શકે એ કઈ પણું સમર્થ સાધુ આપણા ગણમાં નથી. પરગણમાં તેને ગ્રહણ કરી શકે એવા સમર્થ સાધુઓની બેટ નથી, તે હે ગુરૂદેવ ! આપ મને સ્વગણ છોડવાની અનુજ્ઞ અપવાની મહે. બાની કરો. આ પ્રમાણે પ્રયજન પ્રકટ કરીને ગુરુની આજ્ઞા લઈને કોઈ પણ भा५- २ माथा ५२मा शं? छे. . .. ।
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy