SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ খালি থাই দূo৭ষ্ট মন ঘভুগিজাস্থিনিকথা ই * इति । एवं भणतस्तस्य क्षुल्लकस्य मासगुरुः । ततः "क्षुल्लकारोपितदोपं.स साधुरप्याचार्यसमीपे समागतः । तमाचार्यः मोह-सम्यगालोचय-मयय, किं वया दर्दुरो, मारितः १ स साधुः कथयति-न · मया मारितः ।, एवं तेनः साधुनोक्ते दोषारोपणकर्तुः क्षुल्लकस्या ? 'चतुर्लघुमायश्चित्तं भवति । ततः क्षुल्लको निकाचपति पुनस्तमेव दोपं तस्मिन्नारोपयति, स- साधुः पुनरपि तदारोक्तिदोषी स्वकीयत्वेन न मनुते । ततः क्षुल्लकस्या" चतुर्गुरु । ततः क्षुल्लको वदति-यदि मम वचने न विश्वासस्तदा गत्वा गृहस्धान् - पृच्छतु । एवं क्षुल्लकेनोक्त पर्यायज्येष्ठाः साधवो गत्या गृहस्थान पृच्छन्तीति पृष्टे खुलकस्था जब वह ऐसा कहता है, कि उस लोधुने मेंढ़क मार दिया है, तब उस क्षुल्लकको मास गुरु प्रायश्चित्त होता है, इतने में जिस पर उस क्षुल्लकने दोषारोपण किया था वह साधु भी आचायेके पास आ जाता है, आचार्य उससे पूछते हैं-श्या तुमने मेंढक मारा है ? वह कहता है। गुरुदेव ! मैंने नहीं मारा है, इस प्रकार उस साधुके कहरे पर दोषारो. पणका क्षुल्लकको चतुर्थ लघु प्रायश्चित्त होता है, तब पुनरपि. क्षुल्लक उस साधु पर उसी दोषका आरोपण करता है, साधु कहता है- मैंने ऐसा नहीं किया है। तप उस क्षुल्लकको चतुर्थ शुरु प्रायश्चित्त होता है। क्षुल्लक कहता है यदि मेरी बात पर ओपको विश्वास न हो तो आपजा करके गृहस्थों से पूछ सकते हैं, तम पर्याय ज्येष्ठ साधु वहां जाकर गृहस्थों से पूछते हैं, इस प्रकार क्षुल्लकके कहने पर उसे षड्मास लघु કહે કે “આ સાધુએ દેડકોને મારી નાખે છે,” તે તે ક્ષુલ્લક સાધુને માસગુરુ પ્રાયશ્ચિત્ત લેવું પડે છે. હવે જયારે તે નિર્દોષ સાધુને તે આચાર્ય દ્વારા એ પ્રશ્ન કરવામાં આવે કે “શું. તમે દેડકાને મારી નાખે છે ? ત્યારે તે નિર્દોષ સાધુ એ જવાબ આપે છે કે, “હે ગુરુદેવ! મે તેને માર્યો નથી.” તે નિર્દોષ સાધુ દ્વારા આ પ્રમાણે જ્યારે કહેવામાં આવે ત્યારે તે મુલકને (દોષારોપણ કરનાર સાધુને)ચતુર્થ. લઘુ પ્રાયશ્ચિત્ત લાગે છે. તે નિર્દોષ સાધુ દ્વારા દેષને અસ્વીકાર થવા છતાં પણ તે, સુલક ફરી, પણ એ જ દેષનું તેના પર આરોપણ કરે છે અને નિર્દોષ સાધુ ફરી તે દેષને અસ્વીકાર કરે છે. ત્યારે તે ક્ષુલ્લકને ચતુર્થ ગુરુ પ્રાયશ્ચિત્ત લાગે છે. ત્યાર બાદ તે દેષારોપણ કરનાર સાધુ કહે છે કે જે તમને મારી વાત પર વિશ્વાસ ન બેસતે હોય તે આપ ત્યાં જઈને ગૃહસ્થને પૂછીને એ વાતની ખાતરી કરી શકે છે. ત્યારે કઈ પર્યાય, સાધુ ત્યાં જઈને ગૃહસ્થને આ બાબતે तभन ४३ छ. " स्यने पूछान पतरी ४. " मा प्रभारी ४उपाथी
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy