SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ मुघाटीका स्था०६ सू०३७ विशिष्टमनिमतां देवानाम् मतिमेदनिरूपणम् ३४१वस्तु भिन्नभिन्न जातीयमेकैकं तत्तद्रूपेण अागृह्णाति-अवबुध्यते, यथा-पर्यावग्रहः। कश्चिज्जनश्चन्दनादिस्पर्शस्य बहुत्वे चन्दनस्पर्शोऽयं चीनांशुकस्पर्शोऽयं नवनीतस्पर्शोऽयमिति तत्तद्रूपेण तमवबुध्यते।।वहुविधमवगृह्णाति वहयो विधाः प्रकारा यस्य सबहुविधोऽर्थस्तम् अवगृह्णाति । यथा स एव चन्दनादिस्पर्शः एकैकः शीतस्निग्धमृदुकठिनत्वादिरूपेण यदाऽत्रबुध्यते तदा बहुविधं शीतत्वस्निग्धत्वमृदुत्वकठिनत्यादि गुणैभिन्नं स्पर्श भिन्नतवा कुर्वन् सोऽबोधः 'बहुविधम् अरगृहाति' इत्युच्यते ॥ ३ ॥ वम् अनाति-ध्रुां नित्यं निश्चचम् अर्थम् अवगृजाति-भिन्नतयाऽवबुध्यते, जनस्य यदा यदा तेन तेन चन्दनादिस्पर्शेन सम्बन्धी होती है जो भिन्न २ जातिकी एक एक वस्तुको उस उस रूपसे जान लेनी है जले स्पशावग्रह जानता है-चन्दनादि अनेक पदार्थो के धरे होने पर जैसे स्पर्शावग्रह से कोई मनुष्य यह चन्दन का स्पर्श है यह चिनांशुक का स्पर्शहै यह नवनीतका (मक्खन) स्पर्श है । इस प्रकार से तत्तद्रूपसे उस २ पदार्थले स्पशको जानताहै, इसी प्रकार से बहुका अपग्रह भी बहुत पदाथों को बहुत रूपसे जानता है २, बहुविधका तात्पर्य बहुत प्रकारसे है-जैसे वही चन्दनादि स्पर्शका अवग्रह जव शीत, स्निग्ध, मृदु, कठिनादि स्पर्श रूपसे भिन्न २ रूपमें स्पर्शको जानता है, तो इस प्रकारले जाननेवाला स्पशावग्रह बहुविधका अवग्रह कहा जाता है ३ " ध्रुवं अगृह्णाति " यहाँ ध्रुवका अभिमाय नित्य निश्चल अर्थसे है, ऐसे ध्रुव अर्थको जाननेवाला जो अवग्रह ज्ञान है, वह ध्रुवका अवग्रह ज्ञान है-ध्रुवावग्रह है, जब किसीमनुष्यका उल उल,चन्दनादिके મતિ એવી હોય છે કે જે ભિન્ન ભિન્ન જાતિની દરેક વસ્તુને તે તે રૂપે જાણી લે છે. જેમકે સ્પર્શાવગ્રહ જાણે છે એટલે કે ચન્દનાદિ અનેક વસ્તુઓ કોઈ જગ્યાએ મૂકેલી હોય અને કેઈ મનુષ્ય સ્પર્શાવગ્રહ દ્વારા એ જાણી લે છે કે આ ચન્દનને સ્પર્શે છે, આ ચીનાંશુકને સ્પર્શે છે, આ નવનીતને સ્પર્શ છે, આ રીતે તે તે રૂપે તે તે પદાર્થને સ્પર્શ વડે તે જાણી લે છે એ જ પ્રમાણે બને અવરહ પણ બહુ પદાર્થોને બહુ રૂપે જાણે છે. જેમકે એ જ ચંદનાદિ સ્પર્શને અવગ્રહ જે શીત, સ્નિગ્ધ, મૃદુ, કઠિનાદિ સ્પર્શ રૂપે જુદે જુદે રૂપે સ્પર્શને જાણે છે કે તે પ્રકારે જાણનારા સ્પર્શાવગ્રહને બહવિધન (ઘણા પ્રકારનો) અવગ્રહ કહેવામાં આવે છે. 'वं अवगृहाति " मही' ध्रुव से नित्य मने निवस अर्थ थाय છે. એવા ધ્રુવ અર્થને જાણનારૂ જે અવગ્રહજ્ઞાન છે તેને યુવનું અવગ્રહજ્ઞાન અથવા યુવાવગ્રહ કહે છે. જ્યારે કેઈ મનુષ્ય ચન્દનાદિને સ્પર્શ કરે છે ત્યારે તે
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy