SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका त्या०६ रु २१ पइविधसंहनननिरूपणम् तद् वज्रऋषभनाराचं, तच्च तत्संहनन चेति तन् । १। तथा-ऋपभनाराचसंहननम्-यत्र संहनने वज्र नास्ति ऋपयनाराची तु विद्यते तत् ॥ २॥ नाराचसहननम् यत्र संहननेन बननपभो न स्तः, केवलो नाराचो भवति, तत् ॥ ३ ॥ अर्द्ध नाराचसंहननम्-यत्र तु एकपावन नाराजो द्वितीयपार्थेन च वज्रं तत् ॥४॥ हड्डी रहती है, कि जिसका नाम वज्र अस्थि है, ऐसी रचना विशेष जिस शरीरमें होता है, वह वन ऋपमनाराच संहनन है, तात्पर्य इस कथनका केवल यही है, कि जिस शरीरके वेष्टन कीलें और हड्डियां वज्रमय होती है, वह पूर्वक्ति संहनन है, व्यवहार में जिस प्रकार दो काप्टोको जोडनेके लिये पहिले तो लोहेकी पंचसे उन्हें जकड दिया जाता है, और फिर उस पंचके ऊपर विशेष मजबूतीके लिये कीले भी ढोक दी जाती है, इसी तरहकी रचनाजिस शरीर में हड्डियोंकी होती है, वही वज्र ऋषभनाराच संहनन है, दूसरा संहनन है ऋषभनाराच संहनन इस संहननमें बज्र नामकी अस्थि नहीं होती है, केवल ऋषभ और नाराचही होते हैं, तृतीय संहनन है नाराच-इस संहनन में वज्र और प्रषभ ये दोतों नहीं होते हैं, केवल नाराच उभयतः मर्कट. बन्धही होता है, चतुर्थ संहनन है-अर्धनाराच-इस संहननमें एक तरफ तो नाराच होता है, ओर दूसरी और वन रहना है, पांचवां જે હાડકા રહે છે તેનું નામ વજ અસ્થિ છે આ પ્રકારની રચના વિશેષને જે સંહનનમાં સદ્ભાવ હોય છે, તે સંહનનને વજાપભનારાચ સંહનન કહે છે, આ કથનનો ભાવાર્થ આ પ્રમાણે છે–જે શરીરનાં વેષ્ટન, કીલે (ખીલીઓ ) અને હાડકાંઓ વજી પય હેાય છે તે શરીરને વજીભનારા સંતનનવાળું કહે જેમ બે લાકડાંને જોડવાને માટે પહેલાં તો લેટાના પંચ વડે તેમને જકડી લેવામાં આવે છે, અને ત્યાર બાદ વિશેષ મજબૂતીને માટે તે પંચ ઉપર ખીલાઓ પણ ઠેકવામાં આવે છે. આ પ્રકારની હાડકાંની રચના જે શરીરમાં હોય છે તે શરીરને વજીભનારાચ સ હનનવાળું શરીર કહે છે. (૨) અષભનારા સંહનન-આ સંહનામાં વજી નામના અસ્થિને સદ્દભાવ હોતે નથી. માત્ર રસ અને નારાચને જ સદ્દભાવ હોય છે (3) नाराय सहनन---- सननमा १०० मने पस, म मन्न હતાં નથી પણ નારાય ( ઉભયતટ મર્કટ બધ) જ હોય છે. (૪) અર્ધનારા સંહનો--આ પ્રકારના સંહનનમાં એક તરફ નારાચ હોય છે અને બીજી તરફ વજા રહે છે,
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy