SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ स्थानाङ्गसूत्रे तथा -- श्रुतस्य श्रद्धानं न सुलभं भवति । अयं भावः - केवलिप्ते धर्मे श्रुतेऽपि तत्र श्रद्धा दुर्लभा भवतीति । तदुक्तम्- 66 भाइच सुवर्ण लड, सद्धा परमदुह्रदा । सोधा नेयाज्यं मग्गं, वहवे परिभस्लइ || १ || " छाया -- कदाचित् श्रवणं लब्ध्वा श्रद्धा परमदुर्लभा । aar (अपि) नैयायिक मार्गे वदत्रः परिभ्रश्यन्ति ॥ १ ॥ इति । इति पञ्चमं स्थानम् । तथा -- श्रद्धितस्य - सामान्येन श्रद्धाविषयीकृतस्य, वा अथवा प्रतीतस्य = उपपत्तिभिः प्रत्ययविपयीकृतस्य, वा=अथवा रोचितस्य = रुचिविपयी कृतस्य श्रुतस्य सम्यक्=याथातथ्येन कायेन शरीरेण स्पर्शनता - स्पर्शनम् आचरण सुलभा न भवति मनोरथमात्रेण अविरतवत् स्पर्शनं तु सुलभमेव । " इस जीवको मुक्ति सुखमें रुचिको उत्पन्न करनेवाले जिन वचनको सुनना महा दुर्लभ है | अनका श्रद्वान होना अर्थात् जिन वचनके ऊपर जीव की प्रतीतिका जगना घडा ही दुर्लभ है - केवलि प्रज्ञप्त धर्मके सुनने पर भी उस पर श्रद्धा होना महादुर्लभ है । कहा भी है- 'आहच्च सचणं लध्धुं " इत्यादि । जिन प्रणीत वचनको सुनकर भी उस पर श्रद्धाका होना जीवके लिये बड़ा कठिन है, क्योंकि जीव न्याया नुकूल मार्ग से भ्रष्ट हो जाते हैं । तथा जो अत सामान्य से श्रद्धाका विषय भी बनाया गया हो, अथवा -युक्ति आदिकोंसे जो अतज्ञानका भी विषय बनाया गया हो अथवा रुचिका विषय भी बनाया गया हो परन्तु शरीर से सम्यक् રુચિ ઉત્પન્ન કરાવનાર જિનવચનના શ્રવણને લાભ પ્રાપ્ત થવા અતિ દુર્લભ ગણાય છે. કદાચ જીવને કેવલી પ્રજ્ઞમ ધર્મના શ્રવણુની પણ તક મળી જાય, પરન્તુ કેવલી ભગવાનનાં વચના પ્રત્યે શ્રદ્ધા જાગૃત થવી, રુચિ ઉત્પન્ન થવી અને તેની પ્રતીતિ થવી ઘણી દુર્લભ છે. કહ્યું' પણ છે કે 61 आइच्च सवणं लद्धुं ” ईत्याहि-दिन प्रथित वयनानुं श्रवणु श्वा છતાં પણ જીવને તે વચના પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થવી ઘણી મુશ્કેલ છે, કારણ કે જીવ ન્યાયાનુકૂલ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. કદાચ એવું પણુ ખની શકે કે જીવને કેવલી પ્રજ્ઞપ્ત વચનામાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય છે. અથવા યુક્તિ આર્દિક દ્વારા તેને જ્ઞાનના વિષય પણ બનાવવામાં આાવે છે, અથવા રુચિના વિષય પણ મનાવવામાં આવે છે, પરતુ
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy