SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ २९७ सुधा टीका स्था०५७ ३सू ५ विशेषतो सचेतनस्य निरूपणम् स्नातकः -- शुक्लध्यानरूपजलक्षालितसकलपातिकमल समृहतया स्नात इव स्नातः, स एव स्नातकः । अयमपि सयोग क्ल्ययोगकेवलिभेदेन द्विविध इति ५। इत्थं निर्ग्रन्यभेदानुक्त्वा सम्पति तेपामेव एकैकस्य पञ्च पञ्चभेदानाहजो शुक्लध्यानरूप जलले क्षालित हुए सकल घानियो कर्मरूप मलवाला होता है, अतएव जो स्नातकी तरह स्नात होता है, ऐसा वह साधु स्नातक कहा गया है। जिसमें सवज्ञता प्रकट हो चुकी है, वह स्नातक है। यह स्नातक सयोग केवली और अयोग केवलीके भेदसे दो प्रकारका होता है। तात्पर्य इस समस्त कथनका ऐसा है कि यहां निर्ग्रन्थके तरतम रूपसे होनेवाले मोवोंकी अपेक्षा ये पांच भेद किये गयेहैं । मूलगुण तथा उत्तर गणमें परिपूर्णता प्राप्त न करते भी वीतराग प्रणीत आगमसे कभी अस्थिर न होनेवाला पुलाक निर्ग्रन्थ है । पुलाक नाम पलालका है, वह जैसे सारभाग रहित होता है, वैसेही ये निर्ग्रन्थ होते हैं ये पुलाक उत्तर गुणोंको उत्तमतासे नहीं पालते हैं साथमें मूलगुणों में भी पूर्णताको प्राप्त नहीं होते हैं । जो व्रतोंको पूरी तरहसे पालते हैं किन्तु शरीर और उपकरणोंको संस्कारित करते रहते हैं ऋद्धि और यशकी अभिलाषा रखतेहैं, शिष्यादि परिवार से धिरे रहते हैं । एवं मोहजन्य दोषसे युक्त है वे बकुशहैं। कुशील निग्रन्थ दो प्रकारके શુકલધ્યાન રૂપ જલ વડે જેને ઘાતિયા કર્મરૂપ મળ (મેલ) ધોવાઈ જવાને કાણે જે સાધુ સ્નાત મનુષ્યના જે બની ગયેલ હોય છે તેને સનાતક કહે છે. અથવા જેનામાં સર્વજ્ઞતા પ્રકટ થઈ ચુકી છે તે સ્નાતક છે તે સ્નાતકના નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે-(૧) સચોગ કેવલી, (૨) અગ કેવલી આ સમરત કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે–અહીં નિગ્રંથના તરતમ રૂપે પ્રકટ થનારા ભાવની અપેક્ષાએ પાંચ પ્રકાર કહ્યા છે મૂળગુણ અને ઉત્તરગુણામાં પરિપૂર્ણતા પ્રાપ્ત ન કરવા છતા પણ વીતરાગ પ્રણીત આગમમાં સદા સ્થિર રહેનાર સાધુને અહી પુલાક નિગ્રંથ કહ્યો છે પુલાક એટલે પરાળ, પરાળ જેમ સારભાગ રહિત હોય છે, એ જ પ્રમાણે આ મુલાક નિગ્રંથ પણ સારરહિત હોય છે, કારણ કે તેઓ ઉત્તરગુણોનું સંપૂર્ણ રીતે પાલન કરતા નથી એટલું જ નહિ પણ મૂળગુણોમાં પણ પૂર્ણતા પ્રાપ્ત કરતા નથી જે વ્રતનું સંપૂર્ણત પાલન કરે છે, પરંતુ શરીર અને ઉપકરણને રાંસ્કારિત કરતા રહે છે, ઋદ્ધિ અને યશની અભિલાષા એવે છે, પરિવારથી વીંટળાયેલા રહે છે, અને મહજન્ય દોષથી યુક્ત હોય છે, એવા સાધુઓને
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy