SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०५ उ०२ सू०२४ मनुष्यक्षेत्रस्यपदार्थ विशेषनिरूपणम् १२३ पर्वताः प्रज्ञप्ताः, तद्यथा - माल्यवान् एवं यथा जम्बूद्वीपे तथा यावत् पुष्करवर द्वीपा पायाच्या वक्षस्कारा हदा उच्चत्वं भणितव्यम् ||८|| समयक्षेत्रे खलु पञ्चभरतानि पञ्च ऐरावतानि । एवं यथा चतुःस्थाने द्वितीयोदेशे तथा अत्राऽपि भणितव्यं यावत् पञ्च मन्दराः पञ्च मन्दर चूलिकाः। नवरम् इषुकारा न सन्ति ।। ० २४ ॥ टीका - जंबुद्दीवे ' इत्यादि - व्याख्या सुगमा, तथापि किंचिदत्र लिख्यते - वक्षसि = मध्ये गोप्यं क्षेमं द्वौ संभूय कुर्वन्ति ये ते वक्षस्कारा गजदन्तापरपर्यायाः पर्वतविशेषाः । ते च माल्यतो गजदन्तकाद प्रदक्षिणया चतुर्दिक्षु वर्तमानाः चतुःसूत्रोक्ता विंशतिसंख्यकाः प्रकार से हैं- माल्यवान् इत्यादि इनका नाम जैसा जम्बूद्वीप के प्रकरणमें कहा गया है, वैसाही है, पुष्करवरद्वीपार्द्ध में और पाश्चात्यार्द्धमें वक्षस्कारों का हूदों का और इन की वक्षस्कार पर्वत की ऊंचाई का कथन पहिले की तरहसेही कहना चाहिये । समयक्षेत्र में पांच भरत और पांच ऐरवत क्षेत्र हैं । चतुःस्थान में द्वितीय उद्देशे में जैसा कहा गया है, वैसा यहाँ पर भी कह लेना चाहिये यावत् पांच मन्दर और पांच मन्दर चूलिकाएँ हैं, विशेषता केवल इतनी सीही है, कि इकार नहीं हैं । टीकार्थ - इसकी व्याख्या सुगम है, तब भी कुछ इस विषय में लिखा जाता है, वक्षस्कार पर्वतोंका दूसरा नाम गजदन्त भी है, यह विशेष पर्वत है । इनका वक्षस्कार ऐसा नाम इसलिये हुआ है कि ये दो एकत्रित होकर अपने मध्यमें क्षेत्रको गोप्य करते हैं । ये माल्यवान् માલ્યવાન્ ઈત્યાદિ નામ જ દ્વીપના પ્રકરણમાં ઉપર કહ્યા અનુંસાર સમજવા. પુષ્કરવરદ્વીપાધમ માં અને પશ્ચિમમાં વક્ષસ્કારાનુ, હદોનું અને વક્ષસ્કાર પર્વતની ઊંચાઇનુ કથત આગળના કથન પ્રમાણે જ સમજવું, સમયક્ષેત્રમાં પાંચ ભરત અને પાંચ અરવતક્ષેત્ર છે ચતુઃસ્થાનકના ખીજા ઉદ્દેશામાં તેમને વિષે જેવું કથન કરવામા આવ્યુ છે એવું જ કથન અહીં પણ કરવું જોઇએ, આ રીતે “ પાંચ મન્દર અને પાંચ મન્દર ચૂલિકા છે, ” ત્યાં સુધીનું કથન ગ્રહણુ કરવું જોઇએ. અહીં કેવળ એટલી જ વિશેષતા છે કે અહીં ઇકારના સદ્ભાવ નથી ટીકા-આ સૂત્રની વ્યાખ્યા સુગમ હાવા છતાં પણુ અહી તેમનું ઘેાડુ' સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. વક્ષસ્કાર પત્રતાનુ ખીજું નામ ગજઇન્ત પણ છે. તે પર્વતાને વક્ષસ્કાર કહેવાનું' કારણ એ છે કે તે એ પહાડા એકત્ર થઇને તેમની વચ્ચેના ક્ષેત્રને ગુપ્ય ( અદૃશ્ય ) કરે છે. તે માલ્યવાન્
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy