SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गपत्र मासा अपराधिनो भवन्ति, तेपां क्षयगं भवति, अर्थात् पण्मासाधिकमासानां प्रा. यश्चित्तमपराधिपु नारोप्यते । किमिव ! यथा प्रस्थे धान्ये मातव्ये तदधिकधान्यस्यापनं भवति तदिवेति । पण्मासाधिकमासानां यत्मायश्चित्तानारोपणं स एव झोपो बोध्यः । तस्याभावेन परिपूर्णत्वादियं कृत्स्नेत्युच्यते इति ॥३॥ तथा-अकृत्स्ना-यत्र पण्मासाधिकमासानां प्रायश्चित्तं नारोप्यते इति सा अपरिपूर्णत्वात् अकृत्स्नेत्युच्यते, इति ॥४॥ तथा-हाडहडा-यस्यापराधिनो लघुगुरुमासादिप्रायश्चित्तेपु यत् प्रायश्चित्तं प्राप्त, तत् तस्मिन्नेव काले तस्मिराधीके होते हैं, उसकी क्षपणा हो जातीहै, अर्थात् अपराधियोंमें छह माससे अधिक मासोका प्रायश्चित्त आरोपित नहीं होता है, जैसे-जिस प्रस्थमें (नापविशेप) जितना धान्य समानेके योग्य होताहै, उस प्रस्थमें उतनाही धान्य समाता है, अधिक धान्य वहांसे गिर जाता है, इस तरह छह माससे अधिक मासोंके प्रायश्चित्तको जो अनारोपणा है, वही झोप है, इसके अभावसे छह माससे अधिक प्रायश्चित्त देनेके अभावसे यह आरोपणा पूर्ण होने के कारण कृत्स्ना आरोपणा कही जाती है । जिसमें छ माससे अधिक मास का प्रायश्चित्त की आरोपणा नहीं की जाती है वह अपरिपूर्ण होने से "अकृत्स्ना" आरोपणा कही जातोहै. तथा हाडहडा जो आरोपणा है, वह ऐसी है कि जिस अपराधीके लघुमास गुरुमास आदि प्रायश्चित्तों में से जो प्रायश्चित्त हो वह उसी कालमें उसमें છે અપરાધીને છ માસથી વધારે માસનું પ્રાયશ્ચિત્ત આપી શકાતું નથી ૬ માસ કરતાં વધારે સમયનું પ્રાયશ્ચિત્ત આરેપિત કરી શકાતું નથી. જેમ કે પાત્રમાં જેટલું ધાન્ય સમાઈ શકે તેમ હોય એટલું જ ધાન્ય તેમાં ભરી શકાય છે, પરંતુ જે તેથી વધારે ધાન્ય તેમાં નાખવામાં આવે તે તે પાત્રમાંથી બહાર નીકળી જાય છે, એ જ પ્રમાણે છ માસથી વધારે માસના પ્રાયશ્ચિત્તની જે અનારીપણું છે, તેનું નામ જ “ઝેષ” છે. છ માસથી અધિક સમયના પ્રાયશ્ચિત્તને અભાવ હેવાને કારણે, તે આપણા (છ માસના પ્રાયશ્ચિત રૂપ આરોપણ) પૂર્ણ હોવાને કારણે તેને “કૃતના આરોપણ” કહે છે. જેમાં છ મહીનાથી વધારે મહિમાનું પ્રાયશ્ચિત્તની આપણું કરવામાં આવતી નથી તે અપરિપૂર્ણ હેવાથી “અકસ્ના આરોપણ કહેવાય છે. હાડહડા આરોપ” આ પ્રકારની છે–જે અપરાધીને લઘુમાસ, ગુરુમાંસ આદિ પ્રાયશ્ચિત્તોમાંથી જે પ્રાયશ્ચિત્ત દેવાનું હોય, તે પ્રાયશ્ચિત એ જ કાળે તે અપરાધીમાં આરેપિત કરવામાં આવે છે, તેથી તે આપણાને
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy