SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था०४ उ० १ सू०२१-२३ दिक्कुमारी महतरिकादिनिरूपणम् ५३३ " सकस्से " - त्यादि - शक्रेशानयोः सूत्रद्वयं सुगमम् । सू० २२ । देवाश्च संसारिण इति संसारसुत्रमाह - " चउबिहे संसारे " इत्यादि - . संसरणं - परिभ्रमणं संसारः, स चतुर्विधः - द्रव्यसंसार : १, क्षेत्रसंसारः २, कालसंसारः ३, भावसंमार: ४ । तत्र द्रव्याणां जीवपुद्गललक्षणानां संसारः - परिभ्रमणं द्रव्यसंसारः १| क्षेत्र संसारः -- चतुर्दशरज्ज्वात्मकः, यद्वा-यत्र क्षेत्रे संसारो व्याख्यायते तदेव क्षेत्र क्षेत्ररूपाधिकरण संसाररूपाधेययो ( क्षेत्र - संसारयो ) रभेदोपचा रात् संसारशब्देन व्यवह्रियते २ | जब अर्हन्त प्रभुका जन्म होता है तब ये चारों दिशाओं में खडी होकर भगवान के पास हाथों में दीप लिये गीतोंको गाती हैं | सू० २१ ॥ शक और ईशान सम्बन्धी सूत्र सुगम सुबोध हैं । देव संसारी होते हैं, अतः - इसी बात को लेकर सूत्रकारने यह संसारसूत्र कहा है । परिभ्रमणका नाम संसार है । यह संसार क्रमसंसार आदिके भेदसे जो चार प्रकारका कहा गया है उसका अभिप्राय है कि जीव और पुद्गलों के पारस्परिक सम्बन्धका नाम संसार है । जीव जब पुद्गलके सम्बन्धरूप बन्धन से मुक्त हो जाता है तब वह मुक्त जीव कहा जाता है । अथवा - पुद्गलरूप कर्मके सम्बन्ध से जो जीवका चार गतियों में परिभ्रमण होता है वह संसार है । १४ राजू प्रमाण जो क्षेत्र है वह क्षेत्र संसार है, अथवा जिस क्षेत्रमें संसार परिभ्रमण व्याख्यात होता है वह क्षेत्र संसार है । यहां क्षेत्ररूप अधिकरण और संसाररूप आधेयमें अभेदोपचार से क्षेत्रको संसार शब्द से व्यवहत किया गया है । જન્મ થાય છે, ત્યારે આ ચારે વિદ્યુકુમારીએ હાથમાં દીપક લઈને ગીતા ગાતી ગાતી ભગવાનની પાસે ઊભી રહે છે. ઇ સૂ. ૨૧ શક અને ઇશાન સંબંધી સૂત્ર સુગમ હોવાથી અહીં તેને વિશેષાય આપ્યા નથી. દેવ સ’સારી હાય છે, આ સ''ધને અનુલક્ષીને સૂત્રકારે આ સસારસૂત્રનું કથન કર્યું છે. પરિભ્રમણનું નામ સંસાર છે, તેના દ્રવ્યસ સાર આદિ જે ચાર ભેદ કહ્યા છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે— જીવ અને પુદ્ગલેાના પારસ્પરિક સંબંધનું નામ સસાર છે. જીવ જયારે પુલેના સંબંધ રૂપ અન્ધનમાંથી મુક્ત થઈ જાય ત્યારે તેને મુક્ત જીવ કહેવાય છે. અથવા પુદ્ગલરૂપ કર્મના સંબધથી જીવને ચાર ગતિમાં જે ભ્રમણ કરવું પડે છે તેનુ નામ સંસાર છે. ૧૪ રાષ્ટ્રપ્રમાણુ જે ક્ષેત્ર છે તેને ક્ષેત્રસસાર કહે છે. અથવા જે ક્ષેત્રમાં સ`સાર પરિભ્રમણુ વ્યાખ્યાત થાય છે તે ક્ષેત્રનું નામ ક્ષેત્રસ સાર છે. અહીં ક્ષેત્રરૂપ અધિકરણ અને સ'સારરૂપ આપે. મમાં અભેદ્દેપચારની અપેક્ષાએ ક્ષેત્રને સસાર શબ્દથી વ્યવહુત કરવામાં આવેલ છે,
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy