SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ Yo स्थानानसूत्रे इत्थं भगकरणाय रीति दर्शयितुमाह - " चत्तारि" इत्यादि । शुद्ध:- वहिस्ताद् वचनादिना, शुद्धमनाः पुनरन्तः शुद्धः १ शुद्धो नामैकोऽशुमनाः २, अशुद्धो नामैः शुद्धमनाः २, अशुद्धो नामैकोऽयुद्धमनाः ४ । इति । 66 एवं " इति - अनेन प्रकारेणेत्यर्थः, अर्थाद् यथा मनोघटित चतुर्भद्रकः सूत्रमुक्त, तथा, " संकल्पः " इत्यादि - संकल्पपदादारभ्य पराक्रमपदपर्यन्तं दृष्टान्तभूतवस्त्रसूत्रं विहाय पुरुषजातसूत्राणि पडू बोध्यानि ॥ तथाहिचत्वारि पुरुषजातानि, प्रज्ञप्तानि तद्यथा शुद्धो नामकः शुद्धसंकल्पः १, शुद्ध मैhisशुद्धसंकल्पः २, अशुद्धो नासैकः शुद्धसंकल्पः, अशुद्धो नामकोशुद्धसंकल्पः ४ । इति || - 37 अब भंग करनेकी रीतिको दिखाने के निमित्त सुत्रकार कहते हैं – “ चत्तारि " इत्यादि " शुद्ध शुद्धमनाः " जो व्यक्ति बाहर में वचन आदि से शुद्ध हो और अन्तरङ्ग में भी शुद्ध हो वह - " शुद्धशुद्ध मनवाला " इस प्रथम भङ्ग में परिणत किया गया है १ आगे के तीन भङ्ग - " शुद्ध अशुद्धमनाः २ अशुद्ध शुद्धमनाः ३ और अशुद्ध अशुद्धसना ४ इस प्रकार से हैं । जिस प्रकार से यह मनोघटित चतुर्भङ्गवाला सूत्र कहा गया है उसी प्रकार से - " सङ्कल्प " पद से लेकर " पराक्रम け तक के पुरुष जात सूत्र भी दृष्टान्तभूत वस्त्र सूत्रको छोडकर कह लेना चाहिये, जैसे - पुरुष जात चार कहे गये हैं । शुद्र शुद्ध सङ्कल्पचाला ? शुद्ध अशुद्ध सङ्कल्प હવે મન, આદિ પરક્રમ પર્યન્તના સાત પદને શુદ્ધ અશુદ્ધ પદે,સાથે ચેાજીત કરીને જે સાત ચતુર્ભ`ગીએ ખને છે, તેનું સૂત્રકાર સ્પષ્ટીકરણ કરે છે. શુદ્ધ અશુદ્ધ પદો સાથે મનને ચેજિત કરવાથી નીચે પ્રમાણે ચાર ભાંગા भने छे - (१) ' शुद्धः शुद्ध मनाः ' ? पुरुष महारधी वयन माहिनी अपेक्षाओ શુદ્ધ હાય, અને જેનું અતઃકરણ પણ શુદ્ધ હાય તેને શુદ્ધ શુદ્ધ મનવાળા ’ કહે છે. એવા પુરુષને આ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે. ८ ખીજો ભાંગા-શુદ્ધ અશુદ્ધ મનવાળા, (૩) અશુદ્ધ શુદ્ધ મનવાળા અને (૪) અશુદ્ધ અશુદ્ધ મનવાળા. જેવી રીતે શુદ્ધે અશુદ્ધ પદ્યને મન સાથે ચેાજિત કરીને ચાર ભાંગાવાળું આ સૂત્ર કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે સંકલ્પથી લઈને પરાક્રમ સુધીના ઉપયુક્ત પદોને પણ શુદ્ધ અશુદ્ધ પદો સાથે ચેાજીને ચાર ચાર ભાંગાવાળા બીજા છ સૂત્રેા પણ પુરુષ જાતને અનુલક્ષીને કહેવા જોઈએ. દૃષ્ટાન્તભૂત વસ્ત્રમાં મન આદિ સાતે વસ્તુને અભાવ હાવાથી તેને અનુલક્ષીને અહીં સૂત્રેા છની શકતા નથી એમ સમજવું.
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy