SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ धाटीका स्था० ३ उ०४ सू० ८१ समैदऋद्धिस्वरूपनिरूपणम् २९६ टीका-'तिविहा इड्डी' इत्यादि । ऋद्धिः-ऐश्वर्यम्, सा त्रिविधा तथाहिदेवस्य-इन्द्रादेः ऋद्धिः-ऐश्वर्यम् देवर्द्धिः, राज्ञः-चक्रव-दे. ऋद्धिः राजर्द्धिः, गणिनः - गणाधिपतेराचार्यस्य ऋद्धिः-गणिऋद्धिः ।। तत्र देवद्धिस्त्रिविधा, तथाहि-विमानानां विमानविषया वा ऋद्धि-समृद्धिः विमानद्धिः । सा च द्वात्रिंशल्लक्षादिसंख्यारूपा, वाहुल्य-महत्यरत्नादिरमणीयत्वरूपा वा । सौधर्मादि देवलोकेषु विमानसंख्या यथा-सौधर्मदेवलोके द्वात्रिंशल्लक्षाणि विमानानि १, ईशानेऽष्टाविंशतिलक्षाणि २, सनत्कुमारे द्वादशलक्षाणि ३, माहेन्द्रेऽष्टलक्षाणि ४, गणिऋद्धि के तीन भेद कहे गये हैं, जैसे-सचित अचित्त और मिश्रित टीकार्थ-७ इस सूत्रोंका भावार्थ इस प्रकार से है ऐश्वर्यका नाम ऋद्धि है यह जो तीन प्रकारकी कही गईहै, देवद्धि आदिके भेदसे-सो देव इन्द्र आदि की जो ऐश्वर्यरूप ऋद्धि है वह देवर्द्धि है, तथा-चक्रवर्ती आदि राजाओं की जो ऋद्धि है वह राजद्धि है, तथा गणी, गणाधिपति आचार्य की जो ऋद्धि है वह गणिऋद्धि १ इनमें जो देवद्धि है वह तीन प्रकार की जो कही गई है, उसमें जो विमानों की ऋद्धि है, अथवा विमान विषयक ऋद्धि है समृद्धि है वह विमानद्धि है यह विमानद्धि ३२ लाख की संख्यादि रूप होती है अथवा बाहुल्यरूप महत्त्वरूप या रत्नादिकों की रमणीयतारूप होती है सौधर्मादि देवलोकों में विमान संख्या इस प्रकार से प्रकट की गई है, सौधर्म देवलोक में ३२ लाख, ईशान देव ગણિદ્ધિ પણ ત્રણ પ્રકારની કહી છે-(૧) જ્ઞાનદ્ધિ, (૨) દનદ્ધિ અને (૩) ચારિત્રદ્ધિ, અથવા ગણિત્રાદ્ધિના આ પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે– (1) सचित्त, (२) मथित्त मन (3) मिश्रित. ટીકાઈ–હવે આ સાત સૂત્રોને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે-એશ્વર્યનું નામ અદ્ધિ છે. તેના દેવદ્ધિ આદિ ત્રણ ભેદ કહ્યા છે. ઈન્દ્ર દિન ઐશ્વર્યરૂપ જે દ્ધિ હોય છે તેને દેવદ્ધિ કહે છે. ચક્રવર્તી આદિ રાજાએ જે ઋદ્ધિ હોય છે તેને રાજદ્ધિ કહે છે, તથા ગણગણાધિપતિ-આચાર્યની જે ઋદ્ધિ હોય છે તેને ગણિઋદ્ધિ કહે છે. ' હવે દેવદ્ધિના ત્રણ પ્રકારનું વિવેચન કરવામાં આવે છે-ઈન્દ્રાદિ દેવેની વિમાનની જે ઋદ્ધિ છે, અથવા વિમાન વિષયક જે સમૃદ્ધિ છે, તેને વિમાનદ્ધિ કહે છે. તે વિમાનદ્ધિ ૩૨ લાખની સંખ્યાદિરૂપ હોય છે, અથવા બાહલ્યરૂપ, મહત્વરૂપ કે રત્નાદિકેની રમણીયતા રૂપ હોય છે. સૌધર્મ આદિ દેવલેકમાં વિમાનોની સંખ્યા આ પ્રમાણે કહી છે-સીધમ દેવલોકમાં ૩૨ લાખ, ઈશાન દેવકમાં ૨૮ લાખ, સનસ્કુમાર દેવલોકમાં ૧૨ લાખ, મહેન્દ્ર દેવલેકમાં ૮
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy