SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०३७०४ सू० ७८-८० पुद्गलपरिणामविशेषनिरूपणम् २९ ३ त्रिविधः चक्षुः चक्षुरिति द्रव्यतो लोचनं, भावतो ज्ञानं तद् यस्यास्तीति तद्योगाचक्षुरिति चक्षुष्मानित्यर्थ, स च त्रिविध:-चक्षुः संख्याभेदात् । तत्रैकचक्षुःएकचक्षुष्मान् । एवं द्विचक्षुरिति द्विचक्षुष्मान्, त्रिचक्षुरिति विचक्षुष्मानिति । तत्र- छादयतीति छद्म- नानावरणादि, तत्र तिष्ठतीति छनस्थः, एतादृशो यद्यपि - अनुत्पन्नकेवलज्ञानः सर्वएवोच्यते तथापीह सातिशयश्रुतज्ञानादिवर्जितो विवक्ष्यते इत्यत एकचक्षुश्चक्षुरिन्द्रियमपेक्ष्य वोद्धव्यः । देवो द्विचक्षुः- चक्षुरिन्द्रियावधिज्ञाना सूत्रकार कहते हैं कि - पुद्गलप्रतिघान को जाननेवाला चक्षु चक्षुवाला प्राणी - तीन प्रकार का होता है, एक एक चक्षुवाला दूसरा दो चक्षुओं वाला और तीसरा तीन चक्षुओंवाला । चक्षु द्रव्यचक्षु और भावचक्षु के भेद से दो प्रकार का कहा गया है, द्रव्यचक्षु लोचनरूप होता है, और भावचक्षु ज्ञानरूप होता है, वह चक्षु जिसको होता है वह उसके योग से चक्षु चक्षुवाला कहा गया है । जो ज्ञानादि गुणों का छादन करता है वह छद्म है इस छद्म में जो रहता है वह छद्मस्थ यद्यपि अनुत्पन्न ज्ञानवाले जितने हैं वे सब ही प्राणी हैं परन्तु ऐसा छद्मस्थ यहां विवक्षित नहीं हुवा है, यहां तो ऐसा ही छद्मस्थ विवक्षित हुवा है जो सातिशय श्रुतज्ञानादि से रहित है इसलिये जिसकी चक्षुरिन्द्रिय है वह एक चक्षुवाला है, तथा देवों के दो चक्षु होते हैं ऐसा जो कहा गया है उसका तात्पर्य ऐसा है कि देवों को चक्षु इन्द्रिय होती है और अवधिज्ञान છે. તેથી હવે સૂત્રકાર ચક્ષુના વિષયનું નિરૂપણ કરે છે. પુદ્ગલ પ્રતિઘાતને જાણનારા ચક્ષુયુક્ત જીવે! ત્રણ પ્રકારના છે(૧) એક ચક્ષુવાળા, (ર) એ ચક્ષુवाजा अने (उ) भाणु यक्षुवाणा. यक्षुना याभ तो ये अक्षर ०४ उद्या छे - (१) द्रव्ययक्षु अने (२) भावચક્ષુ દ્રવ્યચક્ષુ લાચન (નેત્ર) રૂપાય છે અને ભાવચક્ષુ જ્ઞાનરૂપ હોય છે. આ ચક્ષુ જેને હોય છે તે તેના ચેાગથી ચક્ષુવાળા કહેવાય છે. જે જ્ઞાનાદિ ગુણાનું છેદન કરનાર હોય છે તેને છદ્મ કહે છે. આ પ્રકારની છદ્મ અવસ્થાવાળા જીત્રને છદ્મસ્થ કહે છે. જો કે અનુત્પન્ન જ્ઞાનવાળા જેટલા જીવા છે તેમને છદ્મસ્થ જ કહે છે, પરન્તુ અહીં એવા છદ્મસ્થની વાત કરવામાં આવી નથી અહીં તેા એવા છદ્મસ્થની વાત કરવામાં આવી છે કે જે સાતિશય શ્રુતજ્ઞાનાદિથી રહિત છે. તેયી જેને ચક્ષુરિન્દ્રિય (આંખે ) ને સદ્ભાવ હાય છે, તેને એક ચક્ષુવાળા કહે છે. દેવાને બે ચક્ષુ હોય છે’ ભાવાથ નીચે પ્રમાણે છે-દેવેને ચક્ષુઇન્દ્રિય પણુ હાય છે અને C તે આ કથનના અવિધ
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy