SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ सुषां टीका स्था०३ उ०४ सू०७२ प्रज्ञापनीयवस्तुनिरूपणम् .. २५९ . छाया-त्रयो माण्डलिकाः पर्वताः प्राप्ताः, तद्यथा-मानुषोत्तरः, कुण्डलवरः रुचकवरः ॥ १॥ त्रयो महातिमहालयाः प्रज्ञप्ताः, तद्यथा-जम्बूद्वीपे मन्दरो मन्दरेषु १, स्वयम्भूरमणः समुद्रः समुद्रेषु२, ब्रह्मलोकः कल्पः कल्पेषु३ ।मु०७२।। टीका-' तओ मडलिया' इत्यादि । माण्डलिकाः, मण्डलं-चक्रवालं, तदस्ति येषां से माण्डलिकाः माकारवलयवदवस्थिताः पर्वतात्रयः प्रज्ञप्ताः, तद्यथा-ते यथा -मानुषोत्तरः, मानुषेभ्यो मानुपक्षेत्राद्वा उत्तरः परतोवर्ती यो मानुषलोकविभाजकः इस प्रकार प्रज्ञापनाह पुरुषों का वर्णन करके अप सूत्रकार त्रिस्था. नायतरण योग्य तत्त्वज्ञापनीय वस्तुओं को कहते हैं "तओ मंडलिया पक्या पण्णता" इत्यादि, सूत्रार्थ - तीन माण्डलिक पर्वत कहे गये हैं, जैसेमानुषोत्तर १ कुण्डलबर २ और रुचकवर ३ ये तीन सय से बहुत बडे कहे गये हैं, जैसे जम्बहीप अन्य मन्द के बीच में मन्दर पर्वत १ समुद्रों के बीच में स्वयम्भूरमण २ और कल्पों के बीच में ब्रह्मलोक कल्प ३ ____टीकार्थ-इल सूत्रका विस्तृत अर्थ ऐसा है-मण्डल नाम चक्रवाल का है यह चक्रवाल जिनको है वे भाण्डलिक हैं, प्राकार की तरह जो गोल रूप में अवस्थित होते हैं वे मालिक कहलाते हैं ऐसे माण्डलिक पर्वत तीन कहे गये हैं, एक मानुषोत्तर पर्वत यह मानुषोत्तर पर्वत पुष्करवर द्वीप के बीच में हैं इसके आगे मनुष्य नहीं हैं इसके पहले २ मनुष्य हैं इसलिये इसका नाम मानुषोत्तर है । अथवा-मनुष्यक्षेत्र अढाई द्वीप પ્રજ્ઞાપનીય પુરુષોનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર ત્રિસ્થાનકને આશ્રય લઈને પ્રજ્ઞાપનીય વસ્તુઓનું વર્ણન કરે છે– " तओ मंडलिया पव्वया पण्णत्ता " त्याह सूत्राय-त्रय भ6ि पति या छ-(१) मानुषतर, (२) ११२ मन (3) - રુચકવર. આ ત્રણેને સૌથી મોટા કહ્યા છે-બધા મન્દર પર્વતેમાંથી જે ખૂઢીપમાં આવેલો મન્દર પર્વત સૌથી મોટો છે. (૨) સ્વયંભૂરમણ સમુદ્ર બધા સમદ્રો કરતાં મટે છે. (૩) બ્રહ્મલેક કપ બધા કલમાં સૌથી મોટું છે. ટીકાઈહવે આ સૂત્રને વિશેષાર્થ પ્રકટ કરવામાં આવે છે-મંડલ એટલે ચકવાલ. આ ચક્રવાલ (ગોળાકાર) થી યુક્ત જે હોય છે તેને મંડલિક કહે છે. પ્રાકાર (કેટ) ની જેમ જે પર્વતે ગોળાકારે અવસ્થિત હોય છે તેમને મંડલિક પર્વતે કહે છે. એવા મંડલિક પર્વત ત્રણ કહ્યા છે-(૧) માનુષેત્તર પર્વત, આ પર્વત પુષ્કરવર દ્વીપની મધ્યમાં છે, ત્યાંથી આગળ જતાં મનુષ્યોને સદ્દભાવ નથી, પરંતુ તે પર્વતની પહેલા મનુષ્યોને સદભાવ છે, તેથી તેનું નામ માનુષેત્તર પર્વત છે. અથવા મનુષ્યક્ષેત્ર-અઢી દ્વીપને તે વિભાગ કરે
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy