SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानासूत्र मिथ्यादर्शनशल्यमिति १० निर्ग्रन्थानामेव लब्धिमाप्तौ कारणत्रयमाह-वीहि इत्यादि, त्रिभिः स्थानः-कारणैः क्रियाविशेषाचरणरूपैः श्राम्यति-विश्राम्यतिशब्दादि विषयेभ्यो यः, यद्वा-श्राम्यति-तपस्यतीति श्रमणः,-मुनिः कीदृशः ? इत्याह-निर्ग्रन्थः-द्रव्यभावग्रन्थिरहितः संक्षिप्तविपुलतेजोलेश्यः-विपुला विस्तीर्णाअनशन ब्रह्मचर्य आदि तप का सेवन करते हुए देवद्धि आदिकी प्राप्ति की कामना करनी यह निदान है । यह निदान भी जीव को शल्य की तरह दुःखदायक होता है । मिथ्यादर्शन भी जीवकी परिणति सुधरने नहीं देता है-आत्मस्थ नहीं होने देता है-यथार्थ श्रद्धा को रोकता है-अतः वह भी शल्य की तरह सदा जीव को दुःखदायक होने से मिथ्यादर्शन शल्य कहा गया है । अब सूत्रकार निर्ग्रन्थों को ही लब्धि की जो प्राप्ति होती है। उसमें कारणत्रय का कथन करते हैं-" तीहि ठाणेहि समणे' इत्यादि । शब्दादिक विषयों से जो विश्राम-विराम प्राप्त कर लेता है, अथवा तपस्या करता है-उसका नाम श्रमण मुनि है। श्रमण इन तीन क्रिया विशेषाचरणरूप कारणों से संक्षिप्त विपुल तेजोलेश्यावाला होता है अर्थात् अपने में छिपाकर रखता है। यहां श्रमण के साथ निर्ग्रन्थ ऐसा जो पद रक्खा गया है वह यह प्रकट करता है कि जो श्रमण द्रव्यग्रन्थि और भावग्रन्धि से रहित होता है वही सच्चा श्रमण कहलाता है ऐसा श्रमण (પીડાકારક) હોવાને કારણે મિથ્યાદર્શનને શલ્યરૂપ કહેવામાં આવ્યું છે. અનિંદ્ય, અનશન, બ્રહ્મચર્ય આદિ તપનું સેવન કરતાં કરતાં દેવદ્ધિ આદિની પ્રાપ્તિની કામના કરવી તેનું નામ નિદાન છે. આ નિદાન પણ જીવને શયની ' જેમ દુઃખદાયક નિવડે છે. મિથ્યાદર્શન પણ જીવની પરિણતિને સુધારવા દેતું નથી-આત્મસ્થ થવા દેતું નથી-યથાર્થ શ્રદ્ધાને રેકે છે, તેથી તે પણ શયની જેમ જીવને માટે સદા દુઃખદાયક જ હોવાથી તેને મિથ્યાદર્શન શલ્ય કહેવામાં આવ્યું છે. નિર્ચ ને જે કારણેને લીધે લબ્ધિની પ્રાપ્તિ થાય છે, તે ત્રણ ४२ वे सूत्र४२ ४थन ४२ छ-" तोहिं ठाणेहिं " त्याह શબ્દ દિક વિષયમાંથી જે વિશ્રામ (વિરામ) પ્રાપ્ત કરે છે એટલે કે શબ્દદિક વિષયનો જે પરિત્યાગ કરે છે, અથવા તપસ્યા કરે છે તેને મુનિ કહે છે. શ્રમણ નિર્ગથે આ ત્રણ ક્રિયાવિશેષાચરણરૂપ કારણોને લીધે સંક્ષિપ્ત વિપુલ તેલેક્ષાવાળો હોય છે. અહીં શ્રમણની સાથે જે નિર્ચપદનો પ્રયોગ કરાયો છે તે એ વાતને પ્રકટ કરે છે કે જે શ્રમણ દ્રવ્યગ્રંથિ અને ભાવ અંથિથી રહિત હોય છે, તેને જ સાચે શ્રમણ કહેવાય છે. એ શ્રમણ
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy