SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानासूत्रे ६४० 3 भूतपूर्वदरिद्रः तस्मै - पूर्वोपकारिणे स्वामिने यदि सर्वस्वमपि स्वपार्श्वस्थित सर्व धनादिकमपि ददत् तेनापि एवं सर्वस्वदानेनापि तस्य सर्वस्त्रदातुः दुष्प्रतिकरंप्रत्युपकारं कर्त्तुमशक्यं भवति । एवं तर्हि कथं सुमतिकरं भवती ? त्याह- ' अहेणं ' इत्यादि, अथेति प्रकारान्तरद्योतकः, अथ-मकारान्तरेण खलु यदि स भूतपूर्वदरिद्रः तं स्वोपकारकं स्वामिनं केवलिमज्ञप्ते धर्मे तत्स्वरूपकथनादिना स्थापपिता भवति तेनैव-धर्मस्थापनेनैव न तु सर्वस्वदानादिना तस्योपकारिणः स्वामिनः सुमतिकरं भवति प्रत्युपकारः कृतो भवतीत्यर्थः ॥ २ ॥ प्रदान करने लगता है इत्यादि सब कथन मूलार्थ की तरह से यहां लगाना चाहिये तो क्या वह इस प्रक्रिया का कर्त्ता पुरुष अपने स्वामी के उपकार का प्रत्युपकार कर सकता है ? अर्थात् नहीं कर सकता । यदि संसार से परे कोई क्रिया है तो वह अपने को और पर को धर्म में श्रुतचारित्ररूप में स्थापन करने रूप है यही यान सूत्रकार ने इस रूप से कही है कि वह दरिद्र होकर धनसंपन्न हुआ व्यक्ति यदि अपने उपकारक को समझा बुझाकर के केवलिप्रज्ञप्त धर्म में स्थापन कर देता है तो इसके समान उसके उपकारक का प्रत्युपकार और कोई नहीं है । यही सब श्रेष्ठ मार्ग उसके कृत उपकार से छूटने का है सर्वस्वप्रदान आदि द्वारा वह उसका प्रत्युपकारक नहीं होता है। आत्मा को सच्ची शान्ति प्रदान करने वाला एक धर्म ही है और जो इस धर्म में अपने उपकारक को निरत कर देता है उसके जैसा उसका और कोई प्रत्युपकारक नहीं होता है २ । છે. ધારા કે તે પેાતાની સઘળી સપત્તિ તેને અણુ કરી દે છે. તે શું આ રીતે તે તેનુ ઋણ ફેડી શકે છે ખરા ? એવું કરવા છતાં પશુ તે પેાતાની ઉપકારક વ્યકિતના ઉપકારને બદલે વાળી શક્તા નથી. કાઈ પણ પ્રકારના સાંસારિક લાભ કરાવવાથી તેના ઉપકારના બદલે વાળી શકાતા નથી, પરન્તુ જો તે માણસ પેાતાના ઉપકારકર્તાને શ્રુતચ રિત્રરૂપ ધર્મીમાં કાઈ પણુ રીતે સ્થાપિત કરી શકે છે, તેા તેના ઉપકારના બદલે જરૂર વાળી શકે છે. પેાત ના સઘળા દ્રવ્યના અણુ દ્વારા તેના ઉપકારને ખલે વાળી શકાતા નથી, પણ તેને દાખલા દલીલા દ્વારા સમજાવીને કેલિ પ્રરૂપિત ધર્માંના આરાધક મનાવવાથી જ તે તેનુ ઋણ ફેડી શકે છે. આત્માને સાચી શાન્તિ આપનાર ધર્મ જ છે. તેથી તે ધર્મમાં પેાતાના ઉપકારને સ્થાપિત કરાવી દેવા જેવે! બીજો કચેા ઉપકાર હાઇ શકે ?
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy