SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ थTare 4 संजयमाणं ' इत्यादि, एताश्चतुर्विंशतिदण्डके चिन्त्यमानाः संयतमनुव्याणां संपतानां विरतिमतां मनुष्याणां भवन्ति नान्येषां नानि नारकादीनामिति । उक्ता गुप्तयः, अथतद्विपर्ययभूता अगृती राह - ' तओभगुत्तीओ ' इत्यादि सुगमं, नवरं विशेषत एतेषां चतुर्विंशति दण्डकेऽविदेशमाह-' एवं ' इत्यादि, एव - सामान्य सूत्रवन्नारकादीनां मृत्रोक्तानां वैमानिकपर्यन्तानां तिस्रोऽगुप्तयो बाच्याः केन्द्रियविकलेन्द्रिया नोक्ताः तेषां वाङ्मनसयोर्यथायोगमसम्भवात् । संयतमनुष्या अपि न गृहीताः गुप्तिमच्चात्तेपामिति । अगुप्तयथ स्वपरेषां दण्ड ५९२ - निग्रहका अर्थ है सोच समझकर तथा श्रद्धापूर्वक स्वीकार किया गया अर्थात् बुद्धि और श्रद्वापूर्वक, मन, वचन और काय को उन्मार्ग से रोकना और सन्मार्ग में लगाना ये तीन गुप्तियाँ किनके होती हैं ? यही " संजयसपुराण " इत्यादि सूत्रद्वारा समझाया गया है । जो संग्रमी हैं विरति से युक्त हैं ऐसे मनुष्यों के ही ये तीन गुप्तियां होती हैं । अविरतिलों के तथा नारकादिकों के नहीं होती हैं, इन गुप्तियों की विपक्षभूत जो अगुप्तियां हैं वे भी तीन ही प्रकार की होती हैं, ये तीन अनुप्तियां नारकसे लेकर वैमानिक तक के जीवों में होती हैं, क्यों कि यहां विरति होने का अभाव हैं इस कथन में एकेन्द्रिय और विकलेन्द्रियों को ग्रहण नहीं किया गया है क्योंकि एकेन्द्रिय जीवों के मन और वचन नहीं होते हैं तथा विकलेन्द्रियों के मन नहीं होता है । जीव को दण्ड उसका अपराधी बनना पडे इसका नाम दण्ड પ્રશસ્ત નિગ્રહના અર્થ આ પ્રમાણે છે–વિચાર, સમજણુ અને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયને ઉન્માગે ( અવળે માર્ગે ) જતાં રોકવા અને સન્માર્ગે વાળવા તેનું નામ જ પ્રશસ્ત નિગ્રહ છે. “ संजयमणुस्साणं " त्याहि સૂત્રમાં એ પ્રકટ કરવામાં આવ્યુ છે કે એ ત્રણ ગુતિયાને સદ્ભાવ સંયમી ( વિરતિયુક્ત ) મનુષ્યેામાં જ હાય છે, અવિરતિયુક્ત મનુષ્યેામાં તથા નારકાદિકામાં તેના સદ્ભાવ હાતા નથી. આ શુચેિની વિપક્ષભૂત અનુસિયે પણ ત્રણ પ્રકારની જ કહી છે. નારકેાથી લઈને વૈમાનિક પર્યન્તના જીવે.માં આ ત્રણે અણુસિયાને સદ્ભાવ હેાય છે, કારણ કે તે જીવામાં વિરતિ સભવી શકતી નથી, પરન્તુ આ કથન એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવાને લાગુ પડતું નથી, કારણ કે એકેન્દ્રિય જીવેામાં મન અને વચનને અભાવ હૈાય છે તથા વિકલેન્દ્રિયામા મનના અભાવ હાય છે જેને કારણે જીવને અપરાધી બનવું પડે છે, તેના ત્રણ પ્રકાર ઉપર બતાવવામાં આવ્યા છે. એકેન્દ્રિય અને વિક
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy