SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ५७८ स्थानानासो मिश्रा ४ ऽऽहारका ५ ऽऽहारकमिश्र ६ कामणकाययोग ७ भेदादिति । तत्रौदारिकादयः शुद्धाः सुवोधाः, औदारिकमिश्रस्तु-औदारिक एवापरिपूर्णों मिश्र उच्यते, यथा गुडमिश्रं दधि न गुडतया नापि दधितया व्यपदिश्यते, तत्ताभ्यामपरिपूर्णत्वात् । एव मौदारिक कार्मणेन मिश्रं नौदारिकतया नापि कार्मणतया व्यपदेष्टुं शक्यते, अपरिपूर्णत्वादिति तस्यौदारिकमिश्रव्यपदेशः । एवं वैक्रियाहारकमिश्रावपीति । यद्वा-औदारिकाद्याः शुद्धास्तत्पर्याप्तकस्य, मिश्रास्त्वपर्याप्तकस्येति। तत्रोत्पत्तावौदारिककायः कार्मणेन औदारिकशरीरिणश्च वैकियाहारककरणकाले वैक्रियाहारकाभ्यां मिश्रो भवतीत्येवमौदारिकमिश्रः। तथा-वैक्रियमिश्रो कमिश्र ६, और कार्मण काययोग ७, जब तक औदारिक अपरिपूर्ण रहता है तबतक वह औदारिक मिश्र कहा गया है । जैले गुड़मिश्र दधि न गुड़रूप सेही कहा जाताहै और न दधिरूपले ही, इसी प्रकार औदारिक शरीर कार्मण से मिश्र हो कर न औदारिकरूप से कहा जा सकता है और न कार्मणरूप से ही कहा जा सकता है, क्यों कि वह अपरिपूर्ण है इस लिये उसमें औदारिकमिन्नता कही गई है । इसी प्रकार से वैक्रिय और आधारक में ली मिश्रता जाननी चाहिये। अथवा औदारिक आदि शुद्ध शरीर पर्गत जीवोंकों होते हैं, और मिश्र-अपर्याप्तक जीवको होता है, उत्पत्ति में औदारिक शरीरचाले का औदारिककाय कार्मण से और वैक्रिय, आहारक करने के काल में चैक्रिय और आहारक इनसे मिश्र होता है । इस तरह से औदारिक में सिता जाननी चाहिये । वैक्रिय (૬)આહારક મિશ્ર અને (૭) કામણ કાયયોગ, દારિક આદિ શબ્દનો અર્થ સરળ છે જ્યાં સુધી હારિક અપરિપૂર્ણ રહે છે, ત્યાં સુધી તેને ઔદારિક મિશ્ર કહે છે. જેવી રીતે ગોળમિશ્રિત દહીં ગોળ રૂપે પણ ઓળખાતું નથી અને દહીં રૂપે પણ ઓળખાતું નથી, એજ પ્રમાણે કામની સાથે મિશ્ર એવા ઔદારિક શરીરને ઔદ્યારિક પણ કહી શકાતું નથી અને કામણ પણ કહી શકાતું નથી, કારણ કે તે અપરિપૂર્ણ છે, તેથી તેને ઔદારિક મિશ્ર કહેવામાં આવે છે. એ જ પ્રમાણે વૈકિય અને આહારમાં પણ મિથતા સમજવી. અથવા–દારિક આદિ શુદ્ધ શરીરનો ભાવ પર્યાપ્ત જીવમાં જ હોય છે, અને હારિક મિશ્ર આદિ શરીરને સફભાવ અપર્યાપ્તક જીવમાં જ કેય છે. ઉત્પત્તિ કાળે દારિક શરીરવાળાનું ઔદારિક શરીર કામણ સાથે અને વિક્રિય શરીર, આહારક કરવાને કાળે વૈકિય અને આહારક શરીર સાથે મિશ્ર હોય છે. આ રીતે દારિમાં મિશ્નતા સમજવી, દેવાદિ પર્યાયની ઉત્પત્તિમાં
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy