SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गो टीका-'तिविहा' इत्यादि सुत्रत्रयं सुगमम् । नवरं-विकुर्वते इति विकुर्वणा विविधरूपादि करणम् । सा त्रिविधा, तथाहिबाह्यान-भत्रधाणीय शरीरानवगाढक्षेत्रप्रदेशवर्तिनः पुद्गलान्-पर्यादाय-चैक्रिय समुद्घातेन गृहीत्वा एका-प्रथमा विकुर्वणा क्रियते १। पूर्वोक्तस्वरूपान् पुद्गलान् अपर्यादाय अगृहीत्वैव या विकुर्वणा भवधारणीयरूपैव साऽन्या २। यत्पुनर्भवधारणीयस्यैव किञ्चिद्विशेषप्रतिपादन सा पर्यावयाऽपि अपयौदायापि क्रियते इति तृतीया विकुर्वणा व्यपदिश्यते ३। अथवा विकृर्वणा-विभूपाकरणम्, तत्र वाह्यए. द्गलान् आभरणादीन् पर्मादाय १, अपर्यादाय-बाह्यान् आभरणादीन् अगृहीत्वा टीकार्थ-विविध प्रकार के रूपादिकों का करना इसका नाम विकुर्वणा है यह विकुर्वणा तीन प्रकार की कही गई है एक चिकुर्वणा वह है जिसमें भवधारणीयशरीर से अनवगाह क्षेत्रप्रदेश में वर्नी पुद्गलों को वैक्रिय समुद्धात द्वारा ग्रहण करके किया जाता है तथा दूसरी विकुर्वणा वह है जो पूर्वोक्त स्वरूपाले पुगलों को विना ग्रहण करके ही की जाती है ऐसी यह विकुर्वणा अवधारणीयहा ही होती है २ तीसरी विकर्षणा ऐसी है कि जो पूर्वोक्त स्वरूपवाले युगलों को ग्रहण करके भी और नहीं ग्रहण करके भी की जाती है ३, इस प्रकार की यह विकुर्वणा भवधारणीय शरीर में ही विशेष उत्पन्न करनेवाली होती है अथवा चिकुर्वणा इस प्रकार से भी तीन प्रकार की होती है-यहां विकुर्वणा शब्द का अर्थ शरीरको विभूषायुक्त करनाहै।आभरणादिरूपयाय पुद्गलोंको ग्रहण करके વિવિધ પ્રકારનાં રૂપનું નિર્માણ કરવું તેનું નામ વિક્ર્વણા છે. તે વિકુર્વણ ત્રણ પ્રકારની કહી છે. પહેલા પ્રકારની વિદુર્વણ એ છે કે જે ભવધારણીય શરીર દ્વારા અનવગાઢ ક્ષેત્રવત પુદ્ગલેને વૈક્રિય સમુદ્રઘાત દ્વારા ગ્રહણ કરીને કરવામાં આવે છે, તથા બીજા પ્રકારની વિકુવણ એ છે કે જે પૂર્વોક્ત સ્વરૂપવાળા પુલને ગ્રહણ કર્યા વિના જ કરવામાં આવે છે. એવી તે વિફર્વણ ભવધારણીય રૂપ જ હોય છે. ત્રીજા પ્રકારની વિકર્ષણ એવી છે કે જે પૂર્વોક્ત સ્વરૂપવાળાં પુદ્ગલેને ગ્રહણ કરીને પણ થાય છે અને ગ્રહણ કર્યા વિના પણ થાય છે. આ પ્રકારની આ વિમુર્વણુ ભવધારણીય શરીરમાં જ વિશેષતા ઉત્પન્ન કરનારી હોય છે. અથવા–વિકુર્વણના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ કહ્યા છે–અહીં વિકણ એટલે શરીરને વિભૂષિત કરવું, આ પ્રકારનો અર્થ સમજ. (૧) આભરણાદિ રૂપ બાહ્ય પુલોને ગ્રહેણ કરીને શરીરને વિભૂષિત કરવું, આ પહેલા પ્રકારની વિક્ર્વણુ છે. (૨) બાહ્ય આભરણાદિને ગ્રહણ કર્યા વિના જ
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy