SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ सुधां टोका स्था०२उ०३सू०३३ काललक्षणपर्यायधर्मनिरूपणम् ৪২৪ दोसु वासेसु मणुया छविहंपि कालं पच्चणुब्भवमाणा विहरंति, तं जहा--भरहे चेव एरवए चेव १८ ॥ सू० ३३ ॥ छाया-जम्बूद्वीपे द्वीपे भरतैरवतयोपियोरतीतायामुत्सर्पिण्यां सुषमदुष्षमायाः समाया द्वे सागरोपमकोटिकोट्यौ कालोऽभवत् १ । एवमस्यामवसर्पिण्यां यावत् भवति २ । एवम् आगमिष्यन्त्यामुत्सर्पिण्यां यावत् भविष्यति ३ । जम्बूद्वीपे द्वीपे भरतैरवतयोवर्षयोरतीतायामुत्सर्पिण्यां सुपमाया समाया मनुजा द्वे गव्यूती ऊर्ध्व___ जम्बूद्वीप के अधिकार को लेकर एवं क्षेत्रव्यपदेश्यपुद्गलधर्म के अधिकार को लेकर अब सूत्रकार जम्बूद्वीपसंबंधी भरतादिक्षेत्र के अनेक कालरूप पर्यायधर्मो की प्ररूपणा करते हैं-'जंबूदीवे दीवे' इत्यादि । जंबूद्वीप नालके द्वीप में स्थित जो भरतक्षेत्र और ऐरवतक्षेत्र हैं इनमें उत्सर्पिणीकाल और अवसर्पिणीकाल ये दो काल होते हैं । जिसमें जीवोंके उपभोग आयु और शरीर आदि उत्तरोत्तर उत्सर्पण शील (वर्णादि वर्धनशील) होते हैं वह उत्सर्पिणीकालहै और जिसमें ये सब अवसर्पणशील होते हैं वह अवसर्पिणीकाल है इनमें से प्रत्येक कालके ६६ भेद हैं-जो पीछे कहे जा चुके है । अतीत उत्सर्पिणी काल में सुषमदुषमा नाम का जो तीसराकाल है वह दो कोडाकोडी सागरोपम का था इसी तरह इस वर्तमान अवसर्पिणी मे भी वह दो कोडाकोडी सागरोपम का है तथा आगामी काल में जो उत्सर्पिणी आवेगी उसमें भी वह इतने ही જ બુદ્વીપનો અધિકાર ચાલી રહ્યો છે અને ક્ષેત્રવ્યપદેશ્ય પુદ્ગલ ધર્મને અધિકાર ચાલુ છે. તે સંબધને અનુલક્ષીને હવે સૂત્રકાર જ બૂદ્વીપમાં આવેલાં ભરતાદિ ક્ષેત્રના અનેક કાળરૂપ પર્યાયધર્મોની પ્રરૂપણ કરે છે– " ज बुद्दीवे दीवे " त्यहि જબૂઢીપ નામના દ્વીપના ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ, આ બે કાળ હોય છે જે કાળમાં જીવોને ઉપગ, આયુ અને શરીર આદિ ઉત્તરોત્તર ઉત્સર્ષણશીલ (વૃદ્ધિ પામતાં) હોય છે તે કાળને ઉત્સર્પિણી કાળ કહે છે, જેમાં તે બધાં અવસર્ષણશીલ હોય છે તે કાળને અવસર્પિકાળ કહે છે. તે પ્રત્યેક કાળના ૬-૬ ભેદ છે, તે પ્રત્યેક ભેદનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે અતીત ઉત્સર્પિણી કાળને જે સુષમ દુષમા નામનો ત્રીજો ભેદ છે તે બે કેડાડી–સાગરોપમ કાળપ્રમાણન હતું એજ પ્રમાણે આ વર્તમાન અવસર્પિણમાં પણ બે કેડાછેડી-સાગરોપમને જ છે. તથા ભવિષ્યમાં જે ઉત્સર્પિણું આવશે તેમાં પણ તે એટલા જ પ્રમાણને
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy