SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्र का कहा गया है एक प्रदेशकर्म और दूसरा अनुभाष कर्म दो जीव यथायुष्क का पालन करते हैं- एक देव और दूसरे नैरयिक दो जीवों के आयुष्क संवर्तक कहा गया है-मनुष्यों के और पंचेन्द्रियतियञ्चों के २४, " दोण्हं उववाए " आदि यह चतुर्विंशतिसूत्री है-इसका अर्थ सुगम है गर्भजन्म और संमूर्च्छनजन्म से जो जन्म भिन्न होता-विलक्षण प्रकार का होता है वह उपपात जन्म है यह जन्म देव और नैरयिकों के होता है क्यों कि उत्पत्ति स्थान में स्थित वैक्रियिक पुगलों को शरीररूप से परिणमाते हुए वे उत्पन्न होते हैं उत्पत्तिस्थान में स्थित वैकिधिक पुद्गलों को शरीररूप से परिणमाते हुए उत्पन्न होना इसी का नाम उपपात जन्म है उस उप्त काय से जीव का निर्गमन होना-मरण होना इसी का नाम उद्वर्तना है इस उद्वर्तना का व्यपदेश नैरयिक एवं भवनालियों के ही होता है व्यन्तरदेवों के भी उतना का प्रयोग होता है परन्तु यहां जो उन्हें स्वतंत्र रूप से नहीं दिखाया गया है उसका कारण भवनबासियों में उनका अन्तर्भूत होना है च्यवन नाम भी मरण का ही है परन्तु ज्योतिष्क और वैमानिक जीवों में भरण के स्थान पर च्यवन शब्द का ही प्रयोग होता है मरण शब्द का नहीं ३ गर्भ में उत्पत्ति (२)।२।तुं. ४ मे प्रा२न! ह्या छ-प्रदेश मने. (२) मनुला म. मे छ। यथायुर्नु पालन रे छ-(१) ३१ मन (२) ना२. मे राना मायुने सवत ४ा छ-(१) मनुष्याना अने. (२) ५.येन्द्रिय तिय यानी. २४ " दोण्हं उववाए " माह २४ सूत्री मी मा५पामा माया छ तमना અર્થ સરળ છે. ગર્ભજન્મ અને સંપૂર્ઝન જન્મથી જે જન્મ ભિન્ન હોય છે–વિલક્ષણ પ્રકાર હોય છે, તે જન્મનું નામ “ઉપપાત જન્મ” છે. દેવ અને નારકમાં ઉપપાત જન્મ થાય છે, કારણ કે ઉત્પત્તિસ્થાનમાં રહેલાં વૈકિયિક પુદ્ગલેને શરીરરૂપે પરિણાવીને તેઓ ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિ સ્થાનમાં વૈક્રિયિક પુદ્ગલેને શરીરરૂપે પરિણાવીને ઉત્પન્ન થવું તેનું નામ જ ઉપપાત જન્મ છે. ૧ પિતાપિતાની કાયમાંથી (ગતિમાંથી) જીવનું નિર્ગમન થવું (મરણ થવું) તેનું નામ ઉદ્વર્તના કહે છે. આ ઉદ્વર્તના પદને પ્રયોગ નારક ભવનવાસીઓમાં જ થાય છે. વ્યક્તિમાં પણ ઉદ્વર્તન પદને પ્રયોગ થાય છે, પરંતુ અહીં તેમને સ્વતંત્રરૂપે પ્રકટ ન કરવાનું કારણ એ છે કે ભવનવાસીઓમાં તેમને સમાવેશ થઈ જાય છે. ૨ ચ્યવન પદને પ્રયોગ પણ મરણના અર્થમાં જ થાય છે. તિષ્ક અને વૈમાનિકો સાથે મરણ પદને પ્રગ થતું નથી, પણ વન પદને જ પ્રગટ થાય છે. જે 8 છે
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy