SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ३७८ स्थानाङ्गसूत्रे षय आचारो ज्ञानाचारः, स कालादिरष्टधा, उक्तञ्च-"काले १ विणए २ वहुमाणे ३ उवहाणे ? चेय तह अनिण्हवणे५। वंजण ६ मत्थ ७ तदुभए ८, अविहो नाणमायारो १॥” इति । छाया-कालो विनयो वहुमानः, उपधानं चैव तथाऽनिद्रवनम् । व्यञ्जनम् (सूत्रम् ) अर्धस्तदुभयम् , अष्टविधो ज्ञानाचारः ॥ इति । ___टीकार्थ-आचार दो प्रकार का कहा गया है एक ज्ञानाचार और दूसरा नो ज्ञानाचार, इनमें नो ज्ञानाचार दो प्रकार का है-एक दर्शनाचार और दूसरा नोदर्शनाचार, नो दर्शनाचार के भी दो भेद हैं-एक चारित्राचार और दूसरा नो चारित्राचार, नो चारित्राचार भी दो भेद वाला कहा गया है-एक तप आचार और दूसरा वीर्याचार, प्रतिमा दो प्रकार की कही गई है-एक समाधि प्रतिमा और दूसरी उपधानप्रतिमा इस प्रकार से भी प्रतिमा के दो भेद कहे गये हैं-एक विवेक प्रतिमा और दूसरी व्युत्लगप्रतिमा भद्रा और सुभद्रा के भेद से भी प्रतिमा के दो भेद होते हैं, तथा महाभद्रा और सर्वतोभद्रा इस प्रकार से भी प्रतिमाके दो भेद हैं, क्षुद्रा मोकप्रतिमा और महती मोक प्रतिमाके भेदसे भी प्रतिमा दो प्रकार की है यवमध्या चन्द्रप्रतिमा और वज्र मध्या चन्द्रप्र. तिमा इस तरह से भी प्रतिमा दो प्रकारको है सामायिक भी दो प्रकारका कहा गया है-एक अगार सामाधिक और दूसरा अनगार सामायिक । -माया२ मे. प्रा२ना ४ा छ-(१) शनाया२, (२) नासानाया२. नासानाया२ना नाय प्रमाणे मे सर छ-(१) शनाया मन (२) નદર્શનાચાર. દર્શનાચારના પણ નીચે પ્રમાણે બે ભેદ છે-(૧) ચારિત્રાચાર અને (૨) નચારિત્રાચાર. નો ચારિત્રાચારના પણ બે ભેદ કહ્યા છે– (૧) તપ આચાર અને (૨) વીર્યાચાર, પ્રતિમા (સાધુના અભિગ્રહરૂપ નિયમને પ્રતિમા કહે છે.) બે પ્રકારની કહી છે-(૧) સમાધિ પ્રતિમા અને ઉપધાન પ્રતિમા. પ્રતિમાને આ પ્રમાણે બે ભેદ પણ કહ્યા છે. (૧) વિવેક પ્રતિમા અને (૨) વ્યુત્સર્ગ પ્રતિમા. ભદ્રા અને સુભદ્રાના ભેદથી પણ પ્રતિમા બે પ્રકારની કહી છે. તથા મહાભદ્રા અને સર્વતે ભદ્રા નામના પણ પ્રતિમાના બે ભેદ કહ્યા છે તેના મુદ્રામક પ્રતિમા અને મહતીમેક પ્રતિમા, આ બે ભેદ પણ કહ્યા છે. આ સિવાય પ્રતિમાના નીચે પ્રમાણે બેભેદ પણ કહ્યા છે-(૧) ચવમધ્યાચન્દ્ર પ્રતિમા અને (૨) વાધ્યાચન્દ્ર પ્રતિમા, સામાયિકના પણ બે પ્રકાર કહ્યા છે-(૧) અગાર સામાયિક અને અનગાર સામાયિક. અહીં ચાર સૂત્ર સરળ છે. ગુણોની વૃદ્ધિ માટે જે આચરવામાં આવે છે તેને આચાર કહે
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy