SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ सधा रीका स्था०२७०२सू०२३ भव्यादिवशेषण नारकादि२४ दण्डकनि० ३४३ वर्तमाना इत्यर्थः३ । समयदण्ड के प्रथमसमयोपपन्नका:-प्रथमः समय उपपन्नानां येषां ते तथोक्ताः, तद्भिन्ना अप्रथमसमयोपपन्नकाः४। आहारकदण्डके-आहारका आहारपर्याप्तिसम्पन्नाः, तद्भिन्ना अनाहारकाः-विग्रहगतौ त्रसनाडीमपेक्ष्य एकं द्वौ वा समयौ, नाडी वहिर्गत त्रसापेक्षया तु त्रीन् समयानिति भावः५। उच्छ्वासदण्डके अवस्था को प्राप्त हो चुके हैं-नारक में वर्तमान हैं-वे अगति समापन्नक हैं ३ इसी तरह का कथन यावत् वैमानिक देवों तक जानना चाहिये समयदण्डक में-प्रथमसमयोपपन्नक और अप्रथमसमयोपपन्नक के भेद से नारक दो प्रकार के हैं जिन उपपन्न नारकों का प्रथम समय होता है वे प्रथम समय उपपन्नक नारक हैं तथा इनसे भिन्न जो नारक हैं वे अप्रथम समय उपपन्नक नारक हैं इसी तरह का कथन यावत् वैमानिक देवों तक जानना चाहिये ४, आहारकदण्डक में-आहारक और अनाहारक के भेद से नैरयिक दो प्रकार के हैं-आहारपर्याप्ति से जो सम्पन्न हैं वे आहारक और जो इनसे भिन्न हैं वे अनाहारक हैं इसी तरह से आहारक और अनाहारकके भेदोंका कथन वैमानिक देवों तक कर लेना चाहिये ५ विग्रहगति में सनाडी की अपेक्षा लेकर एक समय तक दो समय तक और तीन समय तक जीव अलाहारक रहता है तथा त्रस સમાપન્નક નારકે કહે છે જે આ નારક અવસ્થાને પ્રાપ્ત કરી ચુક્યા છે, નરકેમાં વિદ્યમાન છે–તેમને અગતિ સમાપક કહે છે આ પ્રકારનું કથન વૈમાનિક પર્યન્તના જી વિશે પણ સમજવું કે ૩ છે સમય દંડકમાં પ્રથમ સમયોપપન્નક અને અપ્રથમ સમાપપન્નકના ભેદથી બે પ્રકારના નારકે કહ્યા છે. જે ઉપપન્ન (ઉત્પન્ન થયેલા) નારકને પ્રથમ સમય હોય છે, તે નારકને પ્રથમ સમય ઉપપન્નક નારકે કહે છે. તે નારકેથી ભિન્ન એવાં જે નારક હોય છે તેમને અપ્રથમ ઉ૫પન્નક નારકો કહે છે. એ જ પ્રકારનું કથન વૈમાનિક દેવે પર્યાના છ વિષે પણ સમજવું. ઠા. આહારક દંડકમાં આહારક અને અનાહારકના ભેદથી નારકેના બે પ્રકાર કહ્યા છે. આહાર પર્યાપ્તિથી યુક્ત જે નારક હોય છે તેમને આહારક નારકે કહે છે અને તેમનાથી ભિન્ન જે નારકે છે તેમને અનાહારક નારકે કહે છે એજ પ્રમાણે આહારક અને અનાહારકના ભેદનું કથન વૈમાનિક દે પર્યન્તના જી વિષે પણ સમજવું. વિગ્રહ ગતિમાં (મોડાવાળી, વળાંકવાળી ગતિમાં) ત્રસનાડીની અપેક્ષાએ એક સમય સુધી, બે સમય સુધી અને ત્રણ સમય સુધી જીવ આહારક રહે છે તથા ત્રસનાડીમાંથી બહિગતત્રસની અપેક્ષાએ ત્રણ સમય સુધી અનાહારક રહે છે. જે પ !
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy