SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे पकर्माधारभूतं चेति । ननु तैजसमपि शरीरमाभ्यन्तरमस्तीति तत्कथं नोक्तम् ? इति चेदाइ-कामकग्रहणे तैजसमपि गृहीतमेव, तयोः सदैव सहचारित्वात् । तथा वाह्यं च वैक्रियकम् । एवम्-भवनवत्यादि वैमानिकान्तानां देवानामपि भणितव्यम् । 'पुढवी ' त्यादि-पृथिवी कायिकादारभ्य वनस्पतिपर्यन्तानां पंचस्थावरा. शंका-यहां सूत्र में आभ्यन्तर शरीरकार्मण शरीर हो गृहीत हुआ फिर अपने तैजस शरीरको आभ्यन्तरशरीररूप से कैसे ग्रहण किया है? उ०-तैजस और कार्मण शरीर का सम्बन्ध प्रत्येक संसारी जीव के साथ अनादिकाल से चला आरहा है अतः ये सदा से ही सहचारी हैं। इसलिये यहां कार्मण के ग्रहण होनेसे तैजस का भी ग्रहण हो गया है यह आभ्यन्तररूप कार्मण शरीर नाम कर्म के उदय से जीव को प्राप्त होता है अतः यह कम वर्गणा रूप है अर्थात् ज्ञानावरणीय आदि कर्मों का जो समूह है वही कार्मण शरीर है यह शरीर संसारी जीवों का जय एक गति से दूसरी गति में गमन होता है उसमें साधकतम होता है तथा-सकलकों को उत्पन्न होने के लिये यह भूमिरूप है और अशेषकों का यह आधारभूत है नैरयिक जीवों के बाह्यशरीर वैक्रियशरीर है इसी तरह का कथन भवनपति से लेकर वैमानिक तक के जीवों में भी कर लेना चाहिये ," पुढवीकाइयाणं" इत्यादि-पृधिवीकायिक से लेकर वनस्पति कायिक तक के जीवों के-पांच स्थावर શંકા–અહી સૂત્રમાં કામણ શરીરને જ આભ્યન્તર શરીર રૂપે ગ્રહણ કરવામાં આવ્યું છે. છતાં આપે તૈજસ શરીરને આભ્યન્તર શરીર રૂપે કેમ ग्रड यु छ ? ઉત્તર–તૈજસ અને કામણ શરીરને સંબંધ પ્રત્યેક સંસારી જીવની સાથે અનાદિ કાળથી ચાલ્યા આવે છે, તે કારણે તેઓ કાયમના સહચારી છે તે કારણે અહીં કાશ્મણની સાથે વૈજય શરીરને પણ ગ્રહણ કરવામાં આવ્યું છે. આભ્યન્તર રૂપ કર્મણ શરીર નામ કર્મના ઉદયથી જીવને તેની પ્રાપ્તિ થાય છે, તેથી કર્મવર્ગનું રૂપ છે એટલે કે જ્ઞાનાવરણીય આદિ કમને જે સમૂડ છે, એજ કામણ શરીર છે. આ શરીર જ્યારે સંસારી જીનું એક ગતિમાંથી બીજી ગતિમાં ગમન થાય છે, ત્યારે તેમાં સાક્તમ હોય છે. તથા–સકલ કર્મોના ઉત્પન્ન થવામાં તે ભૂમિરૂપ રહે છે અને અશેષ કર્મોના આધારરૂપ હોય છે. નરયિક જીવનું બાહ્ય શરીર વૈક્રિય શરીર હોય છે. આ પ્રકારનું કથન ભવનપતિથી લઈને વૈમાનિક પર્યન્તના જીવનમાં પણ ગ્રહણ ४२९ न. " पृढवीकाइयाणं " त्या:
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy