SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ स्थानासूत्र स्वहस्तगृहीतजीवादिना जीवं मारयतः क्रिया भवति । तथा-निसर्जन-निसृष्टं क्षेपणमित्यर्थः । तत्र भवा नैसृष्टिकी, निसृष्टिं कुर्वतो यः कवन्धः सा नैसृष्टिकी निसर्ग एव वा नैसृष्टिकी । स्वाहस्तिकी क्रिया द्विविधा-जीवस्वाहस्तिकी, अजीवस्वाहस्तिकी चेति । यत् खलु स्वहस्तगृहीतेन जीवेन जीवं हन्ति, सा जीवस्वाहस्तिकी । यत् खलु स्वहस्तगृहीतेनैव अजीवेन-खगादिना जीवं मारयति, सा अजीवस्वास्तिकी । अथवा स्वहस्तेन जीवताडन जीवस्वास्तिकी, अजीवताडनं इस प्रकार से दो क्रियाएँ कही गई हैं एक स्वास्तिकी और दूसरी नैसृष्टिकी जीव को अपने हाथसे पकड़कर उसके द्वारा जीवको मरवाने वाले जीव को जो कर्मवन्ध रूप व्यापार होता है वह स्वाहस्तिकी क्रिया है इधर उधर वस्तु को अनाभोग पूर्वक रखने वाले जीव को जो कर्मबन्ध होता है, वह नैसृष्टिकी क्रिया है अथवा स्वभावतः प्रतिसमय जो कर्म का बन्ध होता है वह नैसृष्टिकी क्रिया है स्वस्तिकी क्रिया दो प्रकार की है-एक जीव स्वाहस्तिकी और दूसरी अजीव स्वास्तिकी अपने हाथ द्वारा पकड़े हुए जीव से जो दूसरे जीव को मरवाता है वह जीव स्वाहस्तिकी किया है अथवा-अपने हाथ से जीव को पकड़ कर दूसरे जीव को उलसे मारता है वह स्वास्तिकी क्रिया है जैसे कोई एक जीव बैठा हो और उसके साथे से दूसरे जीव का माथा पकड़कर लोग मार देते हैं यही स्वास्तिकी क्रिया है अपने हाथ में गृहीत अजीव तलवार સ્વાહસ્તિકી ક્રિયા અને સૃષ્ટિકી ક્રિયાના ભેદથી પણ ક્રિયા બે પ્રકારની કહી છે. જીવને પિતાના હાથથી પકડીને તેના દ્વારા જીવને મરાવનાર જીવને જે કર્મબંધ રૂપ વ્યાપાર થાય છે, તેને સ્વાહસ્તિકી ક્રિયા કહે છે. વસ્તુને અનાગપૂર્વક અહીં તહીં રાખનાર જીવ દ્વારા જે કર્મબંધ થાય છે, તેને નૈછિકી ક્રિયા કહે છે. અથવા સ્વભાવ પ્રતિ સમય જે કમને બંધ થાય છે તેને નૈછિકી ક્રિયા કહે છે. સ્વાહસ્તિક કિયાના નીચે પ્રમાણે બે બેદ છે. (૧) જીવ સ્વાહસ્તિકી અને (૨) અજીવ સ્વાહસ્તિકી. પિતાના હાથથી પકડેલા જીવ વડે જે બીજા જીની હત્યા કરાવવામાં આવે છે તે કિયાને જીવ સ્વાહસ્તિકી ક્રિયા કહે છે. અથવા પિતાના હાથથી કોઈ જીવને પકડવામાં આવે અને તે જીવ વડે કોઈ બીજા જીવને મારવામાં આવે તો તે ક્રિયાને સ્વાહસ્તિકી ક્રિયા કહે છે. જેમકે કઈ એક જીવ બેઠેલો હોય તેના માથાને બીજા કોઈ જીવના માથા સાથે અફાળીને મારવામાં આવે છે તે ક્રિયાને જીવ સ્વાહસ્તિની ક્રિયા કહે છે. પિતાના હાથમાં ગ્રહણ કરેલ અજીવ તલવાર આદિ
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy