SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ १४१ सुधा टीका स्था० उ०१सू०५० प्राणातिपातादिनिरूपणम् निन्दाभिचतुर्विधो वा । तत्र-अभूतोद्भावनं यथा-'सर्वगत आत्मा' इति । भूतनिहवो-यथा-'नास्ति आत्मा' इति । वस्त्वन्तरन्यामो यथा-गौरपि सन्नवीऽयमिति । निन्दा यथा-कुष्टी त्वमसि-इति । तथा-अदत्तादानम्-अदत्तस्य-देवगुरुराजस्वामिसाधर्मिकैरवितीर्णस्य-अननुज्ञातस्य-सचिनाचित्तमिश्रलक्षणस्य वस्तु नो यद् आदान-ग्रहणमित्यर्थः। तच्च-एकम् एकत्वसंख्याविशिष्टम् । तथा-मैथु. नम्-मिथुनस्य-स्त्रीपुंसलक्षणस्य यत्कर्म तन्मैथुनम्-अब्रह्म सेवनमित्यर्थः । औदा. __अथवा-अभृतोद्भावन१ भूतनिहवर वस्त्यन्तरन्यास और निन्दा४ इस प्रकार से चार तरह का है इनमें जो वस्तु जैसी नहीं हो उसे उस प्रकारकी कहना इसका नाम अभूतोद्भावन है जैसे आत्माको सर्वव्यापि कहना मौजूदवस्तु का अपलाप करना इसका नाम भूतनिलय है जैसे यह कहना कि आत्मा नहीं है वस्तु को विपरीतरूप से कथन करना इसका नाम वस्त्वन्तरन्यास है, जैसे गाय होते हुए भी उसे घोड़ा कहना, निंदा करनेवाले बचन कहना इसका नाम निंदा है जैसे त कुष्टी (कोढवाला) है आदि, तथा देव गुरु राजा स्वामी एवं सार्मिक जन इनके द्वारा अननुज्ञात (इनके आज्ञा विना) सचित्त अचित्त और मित्रवस्तु का ग्रहण करना इसका नाम अदत्तादान है यह अदत्तादान भी एकत्व संख्याविशिष्ट है तथा स्त्री और पुरुष रूप मिथुन का जो कर्म है वह मैथुन है इसीका दूसरा नाम अब्रह्म सेवन है यद्यपि यह औदारिक અસત્ય ભાવને મૃષાવાદ કહે છે તેનું બીજું નામ મિથ્યાભાષણ પણ છે તે મૃષાવાદના દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે ભેદ છે. અથવા (૧) અભૂताद्धापन, (२) भूतनिझव, (3) १२वन्तरन्यास भने (४) निrel, I प्रमाही તેના ચાર પ્રકાર પણ છે. જે વસ્તુ જેવી ન હોય એવી કહેવી તેનું નામ અભૂતદ્દાવન છે જેમકે આત્માને સર્વગત કહે તે અભૂતાવન છે. વિદ્યમાન વસ્તુને અવિદ્યમાન કહેવી તેનું નામ ભૂતનિત્વ છે. જેમકે “આમાં નથી” આ પ્રમાણે કહેવું તે ભૂતનિબંર છે. વસ્તુનું વિપરીત રૂપે કઘન કરવું તેનું નામ વસ્તૃતરન્યાસ છે જેમકે ગાયને ઘડે કહે. નિકા કરનારાં વચન બોલવા તેનું નામ નિંદા છે. જેમકે “તુ કહિયલ (કોઢવાળ) છે.” છતાં મિથ્યાવાદમાં સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. હવે અદત્તાદાનનું સ્વરૂપ સમજાવવામાં આવે છે–દેવ, ગુરુ, રાજા, વામી અને સાધમિકજનની આજ્ઞા લીધા વિના સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુને ગ્રાહક કરવી તેનું નામ અદત્તાદાન છે. તે અદત્તાદાનમાં પણ એકત્વ સમજવું. સી અને પુરુષ સેવનરૂપ જે મિથુનકમ છે તેને થુિન કહે છે. તેનું બીજું નામ અબ્રહ્મસેવન છે. જો કે તે દારિક અને વેકિય આ બે રી
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy