SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानानसूत्रे प्रायेण जीवधर्माः प्ररूपिताः । अधुना पुगलानां जीवोपग्रहकत्वात् पुद्गलपाsजीवधर्माः ' एगे सद्दे ' इत्यारभ्य ' जाव लुक्खे' इत्यन्तेन एकत्वेनैव प्ररूयन्ते । तत्रातीन्द्रियाणां परमाण्वादीनां पुद्गलानां सत्ताऽनुमानतोऽवगम्यते । तथाहि - घटादिकार्यतस्तत्कारणभूतस्य परमाण्वादेः सत्ताऽनुमीयते । घटादिकार्यरूपाणां स्कन्धपुद्गलानां तु सांव्यवहारिक प्रत्यक्षत एव सत्ताऽववध्यते । १३० " प्रायः करके जीव के धर्मों का तो प्ररूपण हो चुका है अब जीव के उपग्राहक - उपकारक - होने से पुलों के स्वरूप दिखलाते हैं अर्थात् “एगे सद्दे " यहाँ से लगाकर 'जाव लुक्खे " यहां तक के सूत्र पाठ से एकत्वरूप से प्ररूपित किये जाते हैं । इनमें अतीन्द्रिय जो परमाणु आदि पुद्गल हैं उनकी सत्ता अनुमान से जानी जाती है वह अनुमान इस प्रकार से है - " परमाणवः सन्ति घटादि कार्यान्यथानुपपत्तेः " घटादि रूप कार्यों की परमाणुरूप कारण के अभाव में उत्पत्ति नहीं हो सकती - अतः परमाणु हैं" इस तरह से परमाणु के कार्यभूत घटादिकों के प्रत्यक्ष से उनकी सत्ता जानी जाती है ये घटादिरूप कार्य पुल के स्कन्धरूप होते हैं । इनकी सत्ता व्यवहारी जन सांव्यवहारिक प्रत्यक्ष से जानते हैं । तात्पर्य कहने का यह है कि " इंद्रियानिन्द्रियनिमित्तं देशतः सांव्य वहारिकं " जो ज्ञान पाँच इन्द्रियों और मन से उत्पन्न होता है वह सांव्यवहारिक प्रत्यक्ष कहा गया है क्यों कि ऐसे ज्ञान में एकदेश से विशदता रहती है पूर्णरूप से नहीं । घटपटादि जितने भी पदार्थ हैं वे ८८ હવે જીવતા ધર્મની પ્રરૂપણા તે પૂરી થઈ ગઈ છે. જીવતુ' ઉપગ્રાહક ( ઉપકારક ) હેાવાને કારણે હવે પુદ્ગલેાનુ' સ્વરૂપ ખતાવવામાં આવે છે—— एगेस " मासूत्रथी सहने " जाव लुक्खे " पर्यन्तना सूत्रपाठ દ્વારા તે પુદ્ગલેાનુ' એકત્લ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે જે પરમાણુ આદિ પુદ્ગલ ઇન્દ્રિયગમ્ય નથી, તેમનુ' અસ્તિત્વ નીચેનાં અનુમાનેા દ્વારા જાણી શકાય છે परमाणवः सन्ति घटादिकार्यान्यथानुपपत्ते " घटाहिय अर्थोनी પરમાણુરૂપ કારણના અભાવમાં ઉત્પત્તિ જ થઈ શકતી નથી. તેથી પરમાણુના કા ભૂત ઘટાદિકાને જોવાથી તેમનુ અસ્તિત્વ જાણી શકાય છે. તે ઘટાદરૂપ કા પુદ્ગલના સ્કન્ધરૂપ હાય છે. તેમનુ' અસ્તિવ વ્યવહારીજન સવ્યવહારિક પ્રત્યક્ષથી જાણી શકે છે, જે જ્ઞાન इंद्रियानिन्द्रियनिमित्त देशतः सांव्यवहारिकं " પાચ ઇન્દ્રિયા અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે, તે જ્ઞાનને “ સાંભ્ય વહારિક પ્રત્યક્ષ ” કહે છે, કારણ કે એવા જ્ઞાનમાં એક દેશની અપેક્ષાએ વિશદતા રહે છે પૂર્ણરૂપે રહેતી -નથી. ઘટપટ વગેરે જે પદાર્થો છે તે સ્કન્ધ ८८
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy