SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा रीका स्था० १ ० १ सू०४२ काययायामनिरूपणम् ययोगप्रतिपादनमसंगतं स्यात, अत एकदा एफ एव काययोगः प्रतिपत्तव्यः । एवमेव यदा चक्रवादि वैक्रियशरीरं विक्ररोति, तदाऽप्यौदारिकगरीरं निापारमेव तिष्ठति । यदि औदारिकशरीरमपि यहा सव्यापारं भवेत्तदा उभयोरपि व्यापारवत्त्वात् केवलिममुद्घातवद् मिश्रयोगता स्यात् , अत एकदा एक एत्र काययोगो भवतीति मन्तव्यम् । अथ चेत् काययोगोऽपि औदारिकतया वैक्रिय. तया च क्रमेण व्यापाग्युक्तो भवति, व्यापारस्य च शीवत्तितया मनोयोगवत्तस्य योगपद्यभ्रान्तिर्भवति, तदाऽप्येकत्वमव्याहतमेवेति नास्ति कश्चिद् दोपः। समयों में औदारिक मिश्रता होती है, इस तरह से आहारक प्रयोक्ता ही को उपलब्ध नहीं हो सकेगा तब सात प्रकार के काययोग का प्रति पादन असंगत पड़ जावेगा इसलिये यही मानना चाहिये कि एक समय में एक जीव को एक ही काययोग होता है इसी तरह से सब चक्रवर्ती आदि वैक्रियशरीर की विकुर्वणा करते हैं उस समय भी औदारिक शरीर अपने व्यापार से रहित ही होता है यदि उस समय औदारिक शरीर भी अपने व्यापार करनेवाला माना जावेगा तो ऐसी हालत में दोनों ही काययोग अपना २ व्यापार करने वाले एक समय में हो जायेंगे तो केवली समुद्घात की तरह वहां मिश्रयोगता आ जावेगी इसलिये यही मानना चाहिये कि एक काल में एक जीव में एक ही काययोग होता है यदि इस पर यों कहा जावे कि काययोग भी आदारिकरूप से और वैक्रियरूप से यद्यपि फ्रम २ से ही अपने २ व्यापार से युक्त होता है परन्तु फिर भी उनके व्यापार में आशु (शीघ्र ) वृत्तिता होने के માં જ સંભવી શકે છે. આ રીતે આહારક શરીરનું નિર્માણ કરનાર છવમાં જે દારિક મિથતા જ સંભવતી નથી, તે સાત પ્રકારના કાગ તે કેવી રીતે સંભવી જ શકે છે તેથી એ વાત માનવી જ પડશે કે એક સમયે એક • જીવમાં એક જ કાયાગને સદભાવ હોઈ શકે છે. એ જ પ્રમાણે જ્યારે ચકવર્તી આદિ વિકિય શરીરની વિદુર્વણુ કરે છે, ત્યારે પણ દારિક શરીરના વ્યાપાર (પ્રવૃત્તિ) નો અભાવ જ રહે છે. જે તે સમયે દારિક શરીરને પણ પિતાના વ્યાપારથી યુક્ત માનવામાં આવે, તે બન્ને કાગ એક જ સમયે પિતપિતાના વ્યાપારથી યુક્ત બની જશે, એવી પરિસ્થિતિમાં તો ત્યાં કેવલી સમુદઘાતના જેવી મિશ્રમતા આવી જશે. તે કારણે એવું જ માનવું પડશે કે એક કાળે એક જીવમાં એક જ કાગને ભાવ રહે છે જે અહીં એવી દલીલ કરવામાં આવે છે અને કાયગ-દારિકરૂપે અને વિડિયો રૂપે ભલે વારાફરતી તિપિતાના વ્યાપારથી યુક્ત રહેતા હોય, પરંતુ તેમના
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy