________________
समयार्थवोधिनी टीका प्र.दु. अ. ९ धर्मस्वरूपनिरूपणम् किडं) प्रामकुमारिकां क्रीडाम्-ग्रामकुमाराणां या क्रीडा-हास्यविनोदादिका तान कुर्यात् , तथा-(नाति वेलं हसे) नातिवेलं-मर्यादारहितं यथा स्याचथा न इसे हास्यादिकं न कुर्यात् ॥२९॥ ___टीका-'मुणी' मननशीलः साधु!-भिक्षादिप्रयोजनमासाद्य ग्रामादौ प्रविष्टः 'परगेहे' परस्य-गृहस्थादे हे 'ण णिसीयए' न निपीदेव-गृहस्थगृहे नोपविशेतउत्सर्गोऽयं विधिः, एतद्विषयेऽपवादं दर्शयति-'नन्नत्य अंतराएणं' नान्यत्र अन्त रायेण, शक्तेरभावोऽन्तरायः, स चाऽन्तरायो जरया व्याध्यादिना वा भवति, ग्रामं गतस्य साधो यदि कदाचित्कचिदन्तराय आपतेत् , तदा सान्तरायस्य गृह स्थगृहोपवेशनं न दोषाधायकम् ‘गामकुमारियं किड' ग्रामकुमारिका क्रीडाम्, ग्रामे सञ्जाता ये कुमारास्तेपामियमिति ग्रामकुमारिका तां-ताशी क्रीडाम्बैठे। ग्राम कुमारों की हास्य विनोद रूप क्रीड़ा न करे तथा मर्यादा से परे हंसी मजाक न करे ॥२९॥
टीकार्थ--साधु भिक्षा आदि किसी प्रयोजन से जब ग्राम या नगर आदि में प्रवेश करे तो गृहस्थ के घरमें न बैठे। यह उत्सर्गविधि है। इसको अपवाद दिखलाते हैं-अन्तराय के विना अर्थात् शक्तिका न होना अन्तराय है । शक्ति का अभाव वृद्धावस्था के कारण होता है या व्याधि आदि के कारण ग्राममें गया साधु कदाचित् अन्तराय से ग्रस्त हो जाय अर्थात् चलने या खड़ा रहने में असमर्थ हो तो गृहस्थ के घर में बैठ जाने में दोष नहीं है।
ग्राम के कुमारों बालकों की क्रीड़ा का जैसे-हास्यवातीलाप करना या कंदुक खेलना आदि का परिहार करे तथा मर्यादा का उल्लंघन करके નહીં. ગામના બાળકની સાથે હાસ્ય વિનોદરૂપ ક્રિીડા કરવી નહીં. તથા મયદાથી, વિશેષ હાંસી કે મઝા કરવી નહીં. મારા
ટીકાર્થ–સ ધુ ભિક્ષા વિગેરે કઈ પણ પ્રજનથી જ્યારે ગામ અથવા નગર વિગેરેમાં પ્રવેશ કરે તે ગૃહસ્થના ઘરમાં બેસવું નહીં આ ઉત્સર્ગવિધિ છે, તેને અપવાદ બતાવતાં કહે છે કે-શક્તિનું નહાવું તે અંતરાય કહેવાય છે. શક્તિનો અભાવ વૃદ્ધાવસ્થાના કારણથી થાય છે, અથવા તે વ્યાધિ અથવા તપસ્યા વિગેરેના કારણથી ગામમાં ગયેલ સાધુ કદાચ અંતરાય વાળા બની જાય, અથવા ચાલવામાં કે ઉભા રહેવામાં અશક્ત થઈ જાય તે ગ્રહના ઘરમાં બેસી જવામાં દોષ નથી. ગામના કુમારે અર્થાત્ બાલકની કીડાને એટલે કે-હાય, જનક વાર્તા લાપ કરે અથવા દડાથી રમત કરવી, વિગેરેનો ત્યાગ કરે, તેથી ભય