SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ४६२ सूत्रकृताङ्गेसूत्रे अन्यत्र वा भाषाद्वयेन सत्या सत्यामृपारूपेण सत्यया, यन्न सत्यं नापि मिथ्या, तादृशया च प्रथमान्तिमभापयेत्यर्थः वदेत् । किं भूतः मन् 'धम्म समुद्विते हिं' धर्मसमुत्यितैः सम्यक् संयममाश्रित्योत्थिताः सत्साधयः-उद्युक्तविहारिणः, तैः सह 'सपन्ने' सुपज्ञः-शोभना प्रज्ञा-सकलपाणिरक्षणरूपा मति यस्य स सुमज्ञः-साधुः 'समया' समतया-समभावेन चक्रवत्तिनं दरिद्रं च समभावेन पश्यन् रागढेपरवितो वा धर्मम् 'वियागरेज्ना' व्यागृणीयान् सबै प्रति भाषाद्विक माश्रित्य धर्ममुपदिशेदिति । सूत्रार्थयोः शङ्कारहितोऽपि साधुः शङ्कमान एव. भाषा से ही उसकी प्ररूपणा करनी चाहिए । साधु धर्मोपदेश के समय अथवा किसी अन्य समय पर जब भी बोले, इन्हीं दो भाषाओं को बोले । जो सत्य हो वह भाषा और जिसमें न सत्य का व्यवहार हो न असस्य का, वह व्यवहार भाषा कहलाती है। साधु किस प्रकार का होकर ऐसा भाषण करे ? इस प्रश्न का उत्तर यह दिया गया है-जो लम्यक् संयम के द्वारा उत्थित हैं, अर्थात् उत्तम संयम का पालन करने वाले सत्लाधु हैं। उनके साथ रहे, उसकी बुद्धि समस्त प्राणियों की रक्षा करने की हो। वह चक्रवर्ती राजा और दरिद्र को लमभव से देखता हुआ या समभावी अर्थात् रागद्वेष से रहित होकर धर्म का सभी को दो प्रकार की भाषाओं से उपदेश दे। अभिप्राय यह है कि साधु शंका से रहित होकर भी शंकायुक्त પ્રકારની ભાષાઓ દ્વારા જ કરવું જોઈએ. અર્થાત્ સત્ય ભાષા અને વ્યવહાર ભાષાથી જ તેની પ્રરૂપણ કરવી જોઈએ સાધુએ ધર્મોપદેશના સમયે અથવા બીજા કોઈ પણ અન્ય સમયે જ્યારે પણ બેલે ત્યારે આ બે ભાષા જ બોલે. જે સત્ય છે, તે સત્ય ભાષા છે અને જેમાં સત્યને વ્યવહાર ન હોય તેમ અસત્યને વ્યવહાર પણ ન હોય, તે વ્યવહાર ભાષા કહેવાય છે. - સાધુએ કેવા પ્રકારના થઈને આવું ભાષણ કરવું ? આ પ્રશ્નને ઉત્તર એ આપવામાં આવે છે કે-જે સમ્યક્ સ યમ દ્વારા ઉસ્થિત છે, અથવા ઉત્તમ સ યમનું પાલન કરવાવાળા સત્યાધુ છે, તેની સાથે રહેવું. તેમની બુદ્ધી સઘળા પ્રાણિયોની રક્ષા કરવાની હોય. તે ચક્રવર્તી રાજા અને દરિદ્રને સમભાવથી જોતા થકા અર્થાત્ સમભાવી અર્થાત્ રાગદ્વેષથી રહિત થઈને ધર્મને ઉપદેશ સઘળાઓને બે પ્રકારની ભાષાઓથી આપે. કહેવાને અભિપ્રાય એ છે કે-સાધુએ શંકાથી રહિત થઈને પણ
SR No.009305
Book TitleSutrakrutanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy