SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ २५६ स्त्रकृताङ्गस्त्र अपिच-'मोहस्यायतनं धृतेरपचयः शान्तेः प्रतीपो विधि, क्षेिपस्य सुहन्मदस्य भवन पापस्य वासो निजः । दुःखस्य प्रभवः सुखस्य निधनं ध्यानस्य कष्टो रिपुः, माज्ञस्यापि परिग्रहो ग्रह इब क्लेशाय नाशाय च ।।१।। इति । और भी कहा है-'मोहस्पायतनं धृतेरपचयः' इत्यादि। ___ यह परिग्रह मोह ममतो का घर है, धैर्य को क्षीण करने वाला है, शान्ति का शत्रु है, चित्तविक्षेप का सखा है, मद उन्माद का भवन है, पाप का निजी निवास स्थल है, दुःखों का उत्पत्ति स्थान है और सुख और ध्यान का विनाश करनेवाला हैं। यह कष्टकारी वैरी है। उत्कृष्ट बुद्धि शालीके लिए भी यह क्लेशकारी और नाशकारी ही सिद्ध होता है ॥२॥ ___ इस प्रकार जी पचन पाचन आदि क्रियाओं में प्रवृत्त हैं और उन्हीं की ओर जिनकी नजर लगी रहती है, उनमें शुभ ध्यान की संभावना भी कैसे की जा सकती है ? वे अखेदज्ञ हैं अर्थात् हिंसा आदि में पर पीड़ा होती हैं । राग के कारण शयन भासन आदि को भी शुभ ध्यान का कारण मानते हैं । 'कल्शिक' ऐसा दूसरा नाम देकर मांस को भी भक्षण करते हैं। इसके अतिरिक्त संघ के लिए किये जाने वाले आरंभ को निर्दोष मानते हैं । किन्तु ऐसा मान लेने से ही निर्दोषता सिद्ध ___ मा ५५ ४यु छ है--'मोहस्यायतन धृतेरपचय' या मा परियड मोड, ममतार्नु, ५२ छ. धैयन। नाश ४२वापाणे छे. શક્તિને શત્રુ છે, ચિત્ત વિક્ષેપનો મિત્ર છે, મદ અને ઉન્માદનું ભવન છે. પાપનું નિજનિવાસ સ્થાન છે. દુનું ઉત્પત્તિ સ્થાન છે, અને સુખ અને ધ્યાનને નાશ કરવાવાળે છે, આ કષ્ટ કારક વેરી છે, ઉત્તમ બુદ્ધિશાળીને 'માટે પણ આ કલેશકર અને નાશકારી જ સિદ્ધ થાય છે. લારા , --- આ રીતે જે પચન પાચન વિગેરે ક્રિયાઓમાં પ્રવૃત્ત થયેલ છે, અને તે તરફ જેની નજર લાગેલી છે, તેમાં શુભ ધ્યાનની સંભાવના પણ કેવી રીતે કરવામાં આવે છે ? તેઓ અખેદ છે, અર્થાત્ હિંસા વિગેરેમાં અન્યને પીડા થાય છે, રાગને કારણે શયન આસન વિગેરેને પણ શુભ ધ્યાનનું કારણ भान छे. . 'कल्किक' से भी नाम माया मांसनु ५ लक्ष रे छे, भा શિવય સંઘને માટે કરવામાં આવનારા આરંભને નિર્દોષ માને છે. પરંતુ તેમ માનવાથી જ નિર્દોષપણું સિદ્ધ થતું નથી. આવા અશુભ પાનવાળા
SR No.009305
Book TitleSutrakrutanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy