________________
समया बोधिनी टीका प्र श्रु. अ २ उ ३ साधूनां परिपहोपसर्गसहनोपदेश ६५३
अन्वयार्थ (इह) इहलोके (जे) ये मनुष्याः (आरंभनिस्सिया) आरंभनिश्रिताः, आरंभे पकायमर्दनलक्षणे तत्पराः, (आत्तदंडा) आत्मदण्डा:-आत्मानं दण्डयितारः (एगंतलूसगा)एकान्तलूपका-एकान्ततः प्राणिनां घातकाः(ते)ते पुरुपा (पाचलोयं) पापलोकं --नरकम् (चिरराय ) चिररात्रं -- बहुकालपर्यन्तम् (गंता) गन्तारो भवन्ति, तथा वालतपश्चरणादिना कदाचिद् देवो भवेत्तथापि (आसुरियं दिसं) आसुरी दिशं याति देवाधमा भवन्तीति ॥९॥
टीका __'इह जे' इह ये मनुष्याः आरंभनिस्सिया' आरंभनिश्रिताः हिंसादिसावद्यानुष्ठाने रताः, 'अत्तदंडा' आत्मदण्डाः आत्मनो दण्डदातारः स्वपरात्मघातकाः, एगंतलूसगा' एकान्तलूपकाः एकान्ततः प्राणिनां हिंसकाः 'ते' ते पुरुषाः ‘पावलोगयं पापलोकंनरकादिलोकं गता'गन्तारो भवंति 'चिररायं चिररात्रं चिरकालमितियावत् 'आसुरियं
--अन्वयार्थइस लोक में जो पट्काय के उपमर्दनरूप आरंभ में तत्पर हैं, अपनी आत्मा को दंडित करने वाले हैं और प्राणियों के घातक हैं, वे चिरकाल के लिए पापलोकगामी हैं। कदाचित् वे बालतप आदि करके देव हो जाएँ तो भी आसुरी दिशा को प्राप्त होते हैं अर्थात् अधमदेव होते हैं ॥९॥
-टीकार्थजो मनुष्य हिसा आदि सावद्य अनुष्ठानों में रत हैं, आत्मा को दण्डित करने वाले हैं अर्थात् स्व पर के घातक हैं, एकान्त हिंसक है, वे पापलोक अर्थात् नरक आदि में जाने वाले है और वहाँ चिरकाल तक निवास करते है,
सूत्रार्थ. . આ લોકમાં જેઓ છકાયના જીવોની હિસા રૂપ આર ભમા તત્પર છે, તેઓ પિતાના આત્માને દડિત કરનારા છે. અને એકાતથી પ્રાણિઓને ઘાતક છે, તેઓ દીર્ઘ કાળને માટે પાપલેકમા (નરકાદિમા) ગમન કરે છે કદાચ બાલતપ આદિ કરીને તેઓ દેવકમાં ઉત્પન્ન થઈ જાય, તો પણ અધમ દેવ રૂપે જ ઉત્પન્ન થાય છે ૯ |
-टीमथ:
જે મનુષ્ય હિસા આદિ સાવદ્ય અનુષ્ઠાનમાં જ નિરત (પ્રવૃત્ત) રહે છે, આત્માને દડિત કરનારા એટલે કે સ્વપરના ઘાતક છે, એકાન્ત રૂપે હિ સક છે, તેઓ પાપલેકમાં (નરકાદિ દુર્ગતિમા) જ જનારા છે તેઓ ત્યાં દીર્ઘ કાળ સુધી નિવાસ કરે છે કદાચ