SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ५६० ।-: ", " . . सूत्रकृतागचे तथा सेवादयो धनोपार्जनसाधन भूतास्तेच तं दुःखयन्ति । तदुक्तम्-"दप्यदुरीश्वर द्वाःस्थ दंडचन्द्रार्धचन्द्रजाम् । । वेदनां भावयन् प्राज्ञः कः सेवाप्यनुरज्यते ॥ ४ ॥ परलोकेपि हि जीवाः हिरण्यस्वजनादिकममत्वजनितकर्मजन्यं नरकनिगोदादिलक्षणं दुःखमनुभवन्ति । 'तं, तत् विद्धंसणधम्ममेव' विध्वंसनधर्म क्षणभरम् 'इति विज्ज, इतिजानन् 'का' कः 'अंगारं' आगारं गृहम् 'आवसे' आवसेत् गृहपाशं वध्नीयात् । प्रबलमोह हेतुकं कुटुंबपरिवारादिकशत्रु मित्रमिव मन्यमानानां तेषां दुःखरूपा एव गृहादयः । ।, इसके अतिरिक्त धनोपार्जन के साधन जो सेवा आदि है, वे भी मनुष्य को दुखी बनाते हैं। कहा भी है 'दृप्यदुरीश्वर द्वाःस्थ' इत्यादि । घमंडी एवं दुष्ट स्वामी के द्वार पर स्थित मनुष्य को दंड चन्द्र या अर्थ चक्र से होने वाली वेदनाका विचार करनेवाला कौन पुरुष सेवा में अनुरक्त होगा? कोई नहीं । परलोक में भी जीव हिरण्य एवं स्वजनादि के ममत्व से उत्पन्न हुए काँसे जन्य नरक निगोद आदि के दुःखका अनुभव करते हैं। इसके अतिरिक्त धन विनाशशील है। एसा जानता हुआ कौन गृहके बंधन में बंधेगा ! अर्थात् कौन घरके फंदे में पडेगा प्रबल मोहनीय कर्म में कारण कुटुम्ब परिवार आदि शत्रुको मित्र के समान मानने वालोंके लिए वे दुःख रुप ही ' વળી ધનપાર્જન કરવાના સેવા આદિ જે સાધન છે, તે સાધનો દ્વારા પણું માણસને દુખી થવું પડે છે– કહ્યું પણ છે કે ઘમ ડી અને દુષ્ટ સ્વામીના દ્વાર પર સ્થિત પુરુષને તેની સેવા સ્વીકારનાર પુરુષને દંડ, અપમાન, અર્ધચન્દ્ર (ગળચી પકડીને બહાર હાકી કાઢવે તેનું નામ અર્ધચન્દ્ર પ્રદાન છે) આદિ રૂપ વેદના ભેગવવી પડે છે. આ પ્રકારની વેદનાને વિચાર કરનાર કર્યો धुरुष सेवामा मनु२४त थशे ? (अनही)" - સેનું ચાદી આદિ ધનના તથા સ્વજનાદિના પરિગ્રહને કારણે ઉપાર્જિત મેહનીય કર્મના ઉદયથી જેને નરક નિદ આદિ પરલોકમા પણ દુખનુ વેદન કરવું પડે છે. વળી ધન વિનાશશીલ છે આ વાતને સમજનારે કે પુરુષ ગૃહના બન્ધનમાં બંધાશે ? આ વાતને સમજનાર કઈ પણ પુરુષ ગૃહના મુદામા ફસાશે નહી પ્રબળ મેહનીય કર્મના ઉદયને કારણે કુટુંબ, પરિવાર આદિ શત્રુઓને મિત્ર રૂપ માનનાર પુરુષને માટે
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy